________________
૧૧૯
હી શ્રી નમઃ પ્રતિદિન હૃદયા-રવિન્દે, વિન્યસ્ય નિ લતરે લલિતે-ષ્ટ પત્ર । ચિંતામણિ સ્મરતિ પાર્શ્વ જિન જના યઃ, સ્વû– વૈ સમુપયાતિ સમેાક્ષ-સૌધમ્ ॥૩૬॥
અત્યંત નિર્માળ હાવાના કારણે લલિત, સુંદર એવા આઠ પાંખડીવાળા એવા હૃદયકમળમાં શ્રી ચિ ંતામણી પાર્શ્વનાથ પ્રભુને રાખીને, જે ભવ્ય જન ડ્રીશ્રી નમઃ” આ મત્રનુ દરરોજ રમરણ કરે છેતે ભવ્ય જીવને મેક્ષ મહલની અપ ભવામાં જ પ્રાપ્તી થશે. લાંખા ભવભ્રમણમાંથી બચી જશે. ॥૩૬॥ પદ્માવતી ધરસેવિત પાર્શ્વનાથે, ભક્તિ” પરાં વિદ્યધતા-મિહ દેહલાજામ્। ના રાગ–શાક કલહા ન ચ શત્રુ ભીતિ રીતિ દૈન્ય–દુરિત ન ચ ચૌરભીતિઃ ।।૩ા ધરણેન્દ્ર અને પદ્માવતી જેની સેવામાં હાજરા હજુર છે