________________
૧૦૧
પીયૂષ-સિન્ધુ-લહરી-સુરશાખિરાજી, ચાવત્–પ્રમાદયતિ ચિત્ત-મુપાશ્રિતાનામ્। તસ્મા-દનન્ત ગુણમીશ ! સદાધિકતે, ધ્યાન... કરાતિ મુદ્રિત હૃદય જનાનામ્ ॥૧૧॥
સાગરના કિનારે વાતી મમ≠ પવનની લહેર દેવી આલાદક લાગે છે? ત્યારે અમૃતસિધુમાંથી ઉઠતી મંદ મંદ પવનની શીતળ લહેર તેના કિનારે વિચરી રહેલ ઢાઇ માનવીના ચિત્તને કેટલું પ્રફુલ્લિત કરે? કેટલે આનદ આપે ! અરે તેના કરતાં અનંત ગણા અધિક આનંદ તા હૈ જીનેશ્વર ! આપના ધ્યાનથી માનવીના અંતઃકરણને હંમેશાં મળે છે. ૫૧૧૫ કર્માત્મના ! સલિલ-દુગ્ધ-વદેક-ભાવા, ચા-નાદિકા ભવકરઃ કિલ કરૂં અન્ય!! સા-નૈતિ હસવર ચંચુ-પુટાયમાન, – ધ્યાનેન તે જીનપતે સહસૈવ જન્તા ।૧૨।