________________
વાણી વરસે છે, તેનાથી ભવ્યજી શાંતિના સાગરમાં નિમગ્ન થઈ અપૂર્વ આનંદ અનુભવે છે.
(૩૭) લોકોત્તરા સકલ-જીવ-વ-વિલાસા, પીયુષવતુ પરિણતા ભવદીય-ભાષા | સર્વદ્ધિ-સિદ્ધિ-ગુણવૃદ્ધિ-વિધાન-દક્ષા,
સાક્ષાત્તનતિ કુશલ સકલ સુલક્ષા | સહુ જીવની ભાષા પણે પરિણત તમારી દેશના પીયૂષસમ અતિમધુર જીનવર ! મેહતર તવ દેશના, આ દેશના શિવપદ-વિધાયક ઋદ્ધિ-સિદ્ધિ-વિધાયિની, છે શાન્તિ આદિ અનંત નિજગુણરત્ન અનુપમ દાયિની,
(૩૭) હે ભગવાન ! આપની દેશના [ ધર્મોપદેશ ] સર્વ ૧ પીયૂષ-અમૃતા
વરસીતપ પ્રશ્ન ‘ગે -: સપ્રેમ ભેંટ :ભુપતલાલ ટપુભાઈના જયજીને