Book Title: Siddhant Lakshan Part 02
Author(s): Chandrashekharvijay
Publisher: Kamal Prakashan Trust

View full book text
Previous | Next

Page 23
________________ दीधिति: १३ (ii) અધિકરણતાસામાન્યનો અભાવ લેવાનો છે. એ ખ્યાલમાં રાખવું. હવે પહેલા વિનમાન્ તત્પર્વતત્વાત્ એ સ્થળે અવ્યાપ્તિ દૂર કરીએ. પહેલા તત્પર્વતીયવનિસંયોગસંબંધથી જ વિઘ્નનો અભાવ લઈએ. હવે પ્રતિયોગિતાઅવચ્છેદક યત્ સંબંધ તરીકે તત્પર્વતીયવહ્નિસંયોગ આવશે. તેનાથી અવચ્છિન્ન તત્પર્વતીયવન જ બનશે. અને તેનું અધિકરણ તત્પર્વત બને છે. માટે તત્પર્વતમાં સ્વરૂપસંબંધથી તાર્દશાધિકરણતા રહી ગઈ. આ સ્વરૂપસંબંધ એ તત્પર્વતીયવનિસંયોગાવચ્છિન્તાધિકરણતાનિરૂપિતસ્વરૂપસંબંધ કહેવાશે. હવે આ વત્ત્વભાવની પ્રતિયોગિતા તો વહ્નિમાં રહેલી છે. એટલે વહ્નિત્વ-અવચ્છિન્નપ્રતિયોગિતા એ યાદશપ્રતિયોગિતા તરીકે લેવી. તેનો અવચ્છેદક નિત્વ બને અને તદવચ્છિન્ન વહ્નિ બને. તેની અધિકરણતા એ તાદશસ્વરૂપસંબંધથી પર્વતમાં છે જ. એટલે અધિકરણતાસામાન્યાભાવ લેવાશે જ નહી. એટલે હવે તત્પર્વતીયવનિ-સંયોગસંબંધથી ઘટનો અભાવ લઈએ, તો પ્રતિયોગિતાવચ્છેદક આ તત્પર્વતીયવહ્નિસંયોગ બનશે. અને તદવચ્છિન્ન તરીકે વહ્નિ બનવાનો. કેમકે વિઘ્ન જ આ સંબંધથી રહે છે. અને તેની અધિકરણતા તત્પર્વતમાં મળી જાય. હવે ઘટત્વાવચ્છિન્નપ્રતિયોગિતાવચ્છેદક ઘટત્વ બનશે. અને તદવચ્છિન્નાધિકરણતા તો ભૂતલાદિમાં આવશે. એ ઘટ કદાચ કાલિકથી તત્પર્વતમાં રહે તો પણ તત્પર્વતમાં કાલિકાવચ્છિન્નઘટાધિકરણતા આવી. અને આ અધિકરણતા એ તત્પર્વતીયવહ્નિસંયોગાવચ્છિન્નવનિ અધિકરણતા-નિરૂપિત-સ્વરૂપસંબંધથી તો તત્પર્વતમાં રહેવાની જ નથી. એટલે તાદેશસ્વરૂપસંબંધથી ઘટત્વાવચ્છિન્તાધિકરણતાસામાન્યનો તત્પર્વતમાં અભાવ મળી જાય છે. અને તેથી તત્પર્વતીયવહ્નિસંયોગાવચ્છિન્ન એવી ઘટીયપ્રતિયોગિતા લઈ શકાય. અને તેનો અનવચ્છેદક વિદ્નત્વ બની જતા લક્ષણ સમન્વય થઈ જાય. માટે અવ્યાપ્તિ ન આવે. આમાં પદકૃત્ય કરીએ. સામાન્યપદ ન મુકો તો વિહ્વમાન્ ધૂમામાં અવ્યાપ્તિ આવે. સંયોગથી વન્યભાવ લક્ષણઘટક તરીકે લેવો છે. એટલે પ્રતિયોગિતાવચ્છેદક-યસંબંધ તરીકે સંયોગ આવશે. અને તદવચ્છિન્નવનિની અધિકરણતા હેતુમાન્ એવા પર્વતમાં છે. એટલે અહીં સંયોગાવચ્છિન્નવનિ-અધિકરણતાનિરૂપિત સ્વરૂપસંબંધ થયો. હવે વજ્યભાવની વિનામાં રહેલી વહ્િનત્વાવચ્છિન્નપ્રતિયોગિતા લઈએ તો તેનો અવચ્છેદક વિદ્નત્વ અને તદવચ્છિન્નવનિની અધિકરણતા તો મહાનસાદિમાં પણ છે જ. એટલે મહાનસ, ચત્વર, અયોગોલકમાં રહેલી વધિકરણતા એ તો તાદશસ્વરૂપથી પણ પર્વતમાં રહેવાની જ નથી. એટલે પર્વતમાં આ બધી અધિકરણતાઓનો અભાવ મળી ગયો. અને તેથી સંયોગાવચ્છિન્ન એવી વહ્નિત્વાવચ્છિન્નપ્રતિયોગિતા લઈ શકાશે. અને તેનો અવચ્છેદક વિદ્નત્વ બનતા અવ્યાપ્તિ આવે. સામાન્યપદ મુકવાથી આ આપત્તિ નીકળી જાય. કેમકે વહ્નિત્વાવચ્છિન્નવનિની અધિકરણતા પર્વતમાં પણ છે જ. અને તે સંયોગાવચ્છિન્નવનિ-અધિકરણતા-નિરૂપિત-સ્વરૂપસંબંધથી જ પર્વતમાં રહે છે. એટલે પર્વતમાં અધિકરણતા સામાન્યનો અભાવ ન મળતા વત્ત્વભાવની પ્રતિયોગિતા લઈ ન શકાય. માટે પછી ઘટાભાવ દ્વારા લક્ષણ ઘટી જતા અવ્યાપ્તિ ન આવે. યાદશપ્રતિયોગિતા પદ ન મૂકે અને માત્ર યદભાવપ્રતિયોગિતાવચ્છેદક... તદભાવપ્રતિયોગિતાનવચ્છકત્વ... એમ જ કહે, તો કપિસંયોગાભાવવાનુ આત્મત્વામાં અવ્યાપ્તિ આવે. તે આ પ્રમાણેકપિસંયોગાભાવનો સ્વરૂપથી અભાવ લક્ષણઘટક તરીકે લઈએ છીએ. તો પ્રતિયોગિતાવચ્છેદક સ્વરૂપસંબંધથી સિદ્ધાંત લક્ષણ ઉપર ચન્દ્રશેખરીયા નામની ટીકા ૭ ૧૮

Loading...

Page Navigation
1 ... 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128 129 130 131 132 133 134 135 136 137 138 139 140 141 142 143 144 145 146 147 148 149 150 151 152 153 154 155 156 157 158 159 160 161 162 163 164 165 166 167 168 169 170 171 172 173 174 175 176 177 178 179 180 181 182 183 184 185 186 187 188 189 190 191 192 193 194 195 196 197 198 199 200 201 202 203 204 205 206 207 208 209 210 211 212 213 214