Book Title: Siddhant Lakshan Part 02
Author(s): Chandrashekharvijay
Publisher: Kamal Prakashan Trust

View full book text
Previous | Next

Page 126
________________ दीधिति:१९ IMD साध्यं तादात्म्येनैव वर्तते । न त्वन्यसम्बन्धेन । तथा चात्र साध्यस्य संयोगेनाधिकरणमेवाप्रसिद्धम् । अतः संयोगेन तदनधिकरणमपि ग्रहीतुं न शक्यते । इत्थं च भवदुक्तलक्षणं अत्राव्याप्तं भवत्येव । अतः तत्र लक्षणे सत्यपि लाघवे न तद् इष्यते । अस्मत्कृतलक्षणं त्वत्रापि घटते । तथा हि तत्त्र्यणुकवृत्तित्वविशिष्टदध्यभावप्रतियोगिनः तत्त्र्यणुकदधि-वृत्तित्वविशिष्टदध्नः साध्यतावच्छेदकतादात्म्येनाधिकरणमेव तत्त्र्यणुकदधित्व-अधिकरणीभूतं तत्त्र्यणुकदधि । अतः साध्याभावो यावदभावान्तर्गतः, न तु तद्भिन्नः । तद्भिन्नश्च घटाद्यभावः, तत्प्रतियोगिता-नवच्छेदकमेव साध्यतावच्छेदकमिति लक्षणघटनात् न कोऽपि अव्याप्तिस्वरूपो दोषः संभवति । अत्र समाप्तो नव्याभिप्रायः । एवं तावत् जगदीशगुरुचरणानां नवीनानाञ्च प्रत्युत्तरात्मकोऽभिप्रायः प्रतिपादितः । अधुना दीधितिकारः किं समाधानं ददाति तत् दर्श्यते । ચન્દ્રશેખરીયા : પ્રશ્ન : તાદાભ્ય સંબંધથી ઘટવૃત્તિત્વવિશિષ્ટદ્રવ્યત્વનું અધિકરણ તાદેશદ્રવ્યત્વ પ્રસિદ્ધ છે. અને તેથી અનધિકરણ તરીકે ઘટ પણ લઈ શકાય અને એ તાદામ્યભિશ તરીકે સાધ્યતાવચ્છેદક=ઘટાનુયોગિકસમવાય મળી જાય. અને તે સંબંધથી તાદેશદ્રવ્યત્વને સમાનાધિકરણ ઘટવ છે જ. આમ લક્ષણ ઘટે જ છે. તો પછી અવ્યાપ્તિ આવવાની જ નથી. નવીનો : તો પણ દધિત્વવિશિષ્ટપ્રમેયવાનું ભૂલદધિવાતુ એમાં અવ્યાપ્તિ આવે. અહીં જ્યાં દધિત્વ સમવાયથી રહે અને પ્રમેય સમવાયથી રહે. ત્યાં દધિત્વ એ સામાનાધિકરણ્ય સંબંધથી પ્રમેયમાં રહી જાય અને આ રીતે જ દધિત્વવિશિષ્ટપ્રમેય એ સાધ્ય તરીકે લેવાનું છે અને એ અહીં તાદામ્ય સંબંધથી સાધ્ય તરીકે જાણવું. સ્થૂલદધિત્વ સમવાયસંબંધથી હેતુ તરીકે જાણવું. જો માત્ર દધિત્વને જ હેતુ બનાવે તો કયણુકમાં જ વ્યભિચાર આવે. એમાં દધિત્વ છે. પણ દધિત્વવિશિષ્ટપ્રમેય તાદાભ્યથી રહેતું નથી. તાદાભ્યથી રાખવાનું હોવાથી દ્વયણુક જો દધિત્વવિશિષ્ટ બને, તો જ એ તાદામ્યથી યહુકમાં રહી શકે. હવે અહીં તો સમવાયઘટિતસામાનાધિકરણ્યથી દધિત્વવિશિષ્ટપ્રમેય જ લેવાનું છે. કયણુક સમવાયથી પરમાણમાં છે, તેમાં સમવાયથી દધિત્વ નથી. એટલે કયણુક એ સમવાયઘટિત સામાનાધિકરણ્યથી તો દધિત્વવિશિષ્ટ બનતો જ નથી. અને માટે તે યણુકમાં દધિત્વવિશિષ્ટ પ્રમેયાત્મક સાધ્ય ન મળવાથી સ્થાન જ વ્યભિચારી બને. એ ન બને, તે માટે સ્થૂલ પદ હેતુમાં મુકેલ છે. રાણકદધિથી માંડીને બધામાં ભૂલદધિત્વ છે, અને એ ચણક એ સમવાયથી દધિત્વવાળા એવા યમુકમાં સમવાયથી રહે છે. એટલે ચણુક એ સમવાયઘટિત સામાનાધિકરણ્ય સંબંધથી દધિત્વવિશિષ્ટપ્રમેય કહેવાય. અને તે વ્યણુક બધિત્વવિશિષ્ટપ્રમેય તાદાભ્યથી તો ચણુકમાં રહે જ છે. એ રીતે તમામે તમામ સ્કૂલદધિત્વાધિકરણમાં સાધ્ય સંભવી શકતું હોવાથી આ હેતુ સાચો ગણાય. પણ હવે તમારી વ્યાખ્યા પ્રમાણે અવ્યાપ્તિ આવશે. અહીં જેટલા સ્થૂલદધિત્વાધિકરણ=ણૂલદધિઓ છે. એ તમામમાં તાદાભ્યથી પણ દધિત્વવિશિષ્ટપ્રમેય રહે છે. સમવાયથી પણ રહે છે. તે આ પ્રમાણે ધારો કે ભૂલદધિ=ચણુક લો તો તેમાં દધિત્વવિશિષ્ટઢણુકાત્મક પ્રમેય-સાધ્ય એ તાદાભ્યથી રહે છે. એમ દધિત્વવિશિષ્ટચતુરણુક (પ્રમેય)=સાધ્ય એ સમવાયથી રહે છે. એમ તે વ્યણુકમાં સમવાયથી જે પૃથ્વીત્યાદિ જાતિ છે. તે પણ સમવાય સંબંધથી દધિત્વવિશિષ્ટપ્રમેય જ છે. એટલે તે પણ સમવાયથી ચણકમાં રહે છે. આમ અહીં કોઈ પણ સંબંધથી દધિત્વવિશિષ્ટ-પ્રમેયનું અનધિકરણ એવું હત્વકિરણ બનતું જ ન હોવાથી લક્ષણસમન્વય ન થતા અવ્યાપ્તિ આવે. fololololol સિદ્ધાંત લક્ષણ ઉપર ચન્દ્રશેખરીયા નામની ટીકા • ૧૨૧ findA1100 110001011111000000MATTERTAINMIPARIWALADIATRICICI0000000101100-10150310INDIA.IN/2017/11/17/0000S/50S IN 150000001PTIMINAYNIANAVAISALOTTAILS/14/10/17/11/t111110110000603

Loading...

Page Navigation
1 ... 124 125 126 127 128 129 130 131 132 133 134 135 136 137 138 139 140 141 142 143 144 145 146 147 148 149 150 151 152 153 154 155 156 157 158 159 160 161 162 163 164 165 166 167 168 169 170 171 172 173 174 175 176 177 178 179 180 181 182 183 184 185 186 187 188 189 190 191 192 193 194 195 196 197 198 199 200 201 202 203 204 205 206 207 208 209 210 211 212 213 214