Book Title: Siddhant Lakshan Part 02
Author(s): Chandrashekharvijay
Publisher: Kamal Prakashan Trust

View full book text
Previous | Next

Page 136
________________ दीधितिः१९ લેવાથી વાંધો ન આવે. કેમકે સમવાયમાં રહેલ પર્વતાનુયોગિકત્વ એ ભલે પર્વતીયસંયોગમાં ન હોય પરંતુ વહિનસંયોગથી વહિન પર્વતમાં રહે છે. એટલે પર્વતીયવનિસંયોગમાં સંયોગનિષ્ઠ એવું તો પર્વતાનુયોગિકત્વ રહેલું છે. એટલે પર્વતીયવનિસંયોગમાં પર્વતાનુયોગિકત્વ-સામાન્યનો અભાવ તો મળતો જ નથી. એટલે ઉભયાભાવ ન મળે. પરંતુ સંયોગમાં ઘટાભાવપ્રતિયોગીકત્વસામાન્ય + પર્વતાનુયોગિકત્વ સામાન્ય એ ઉભયનો અભાવ મળી જાય છે. જે સંયોગોમાં ઘટપ્રતિયોગીકત્વ છે, તે તમામમાં પર્વતાનુયોગિકત્વસામાન્યનો અભાવ છે જ. કેમકે પર્વતમાં સંયોગથી કોઈ ઘટ રહેતો નથી. અને જે સંયોગોમાં પર્વતાનુયોગિકત્વ છે, ત્યાં ઘટપ્રતિયોગીકત્વ-સામાન્યનો અભાવ છે આમ બધા સંયોગોમાં ઉભયાભાવ મળી જ જાય. માટે ઘટાભાવ લેવાય એટલે લક્ષણ ઘટી જાય. जागदीशी - तादृशोभयाभावश्च, -स्वरूपसम्बन्धेन बोध्यः, तेन समवायादिना तदुभयाभावस्य सम्बन्धमात्रे सत्त्वेऽपि सद्धेतौ नाव्याप्तिः । । चन्द्रशेखरीया : अत्रापि तादृशोभयाभावः स्वरूपावच्छिनप्रतियोगिताको बोद्धव्यः । अन्यथा तु संयोगसामान्ये वह्निप्रतियोगिकत्व-पर्वतानुयोगिकत्वोभयस्य समवायेन तु अभाव एव वर्तते । तादृशोभयस्य स्वरूपेणैव वृत्तित्वात् । इत्थं च वह्नयभावस्यैव लक्षणघटकत्वात् सद्धेतावव्याप्तिर्भवेत् । स्वरूपेणावच्छिन्नाप्रति-योगिताकस्यो भयाभावस्य विवक्षणे तु न दोषः । संयोगसामान्ये वह्निप्रतियोगिकत्वपर्वतानुयोगिकत्व-सामान्योभयस्य स्वरूपेणाभावस्तु न वर्तते । पर्वतीयसंयोगादौ तादृशोभयस्य स्वरूपेण वृत्तित्वात् । अतो न वह्नयभावो लक्षणघटकः, अतोऽभावान्तरमादाय लक्षणघटनात् नाव्याप्तिः । अत्र स्वरूपेण तादृशोभयस्याभाव विवक्षणाभावेऽपि यद् असंभवो न प्रतिपादितः । तत्तु व्याप्यवृत्तिस्थलीयलक्षणस्य समन्वयसंभवादिति ध्येयम् । ચન્દ્રશેખરીયા : અહીં, આ જે ઉભયાભાવ લેવાનો છે. એ સ્વરૂપસંબંધ-અવચ્છિન્ન પ્રતિયોગિતાક જ લેવાનો. બાકી તો સધ્ધતુમાં અવ્યાપ્તિ આવે. વહ્નિમાનું ધૂમામાં સંયોગસામાન્યમાં આ વનિપ્રતિયોગીકત્વ +પર્વતાદ્યનુયોગિકત્વ ઉભય સ્વરૂપથી છે. પણ સમવાયથી તો એ ઉભય નથી. અર્થાત્ સંયોગસામાન્યમાં સમવાયથી તો તાદશોભયનો અભાવ જ મળે. એટલે સાધ્યાભાવ જ લક્ષણઘટક બની જતા અવ્યાપ્તિ આવે. વ્યાપ્યવૃત્તિસાધ્યસ્થળે પ્રતિયોગીવ્યધિકરણતા વિનાનું લક્ષણ ઘટી જાય છે. એટલે અસંભવદોષ નથી આપ્યો. પણ અવ્યાપ્તિદોષ આપ્યો છે. પણ સ્વરૂપથી અવચ્છિન્ન પ્રતિયોગિતાવાળો એવો જ ઉભયાભાવ કહેવાથી વાંધો ન આવે. સંયોગસામાન્યમાં વનિપ્રતિયોગીત્વ પર્વતાદિ-અનુયોગિકત્વ એ ઉભય સ્વરૂપથી તો રહે જ છે. એટલે તેનો અભાવ ન મળે એટલે વહુન્યભાવ લક્ષણઘટક ન બને. પરંતુ ગગનાભાવાદિ બને. એટલે અવ્યાપ્તિ ન આવે. जागदीशी -'एतद्धटवान् कालान्तरीय-तद्धटत्वा 'दित्यादावेतद्धटत्वावच्छिन्न प्रतियोगिकत्वविशिष्ट-तद्धटानुयोगिकत्वाप्रसिद्धेः –अभावान्तरमादायाऽतिव्याप्तिः, સિદ્ધાંત લક્ષણ ઉપર ચન્દ્રશેખરીયા નામની ટીકા ૦ ૧૩૧ Son00001PTEMBEDDIRECIATION 1100 1000600000000000000000105MBernardoloresouTNAGAAAogforthod:hoonoornoxodontoloftion ANALYA00000000000000000 [olololololol

Loading...

Page Navigation
1 ... 134 135 136 137 138 139 140 141 142 143 144 145 146 147 148 149 150 151 152 153 154 155 156 157 158 159 160 161 162 163 164 165 166 167 168 169 170 171 172 173 174 175 176 177 178 179 180 181 182 183 184 185 186 187 188 189 190 191 192 193 194 195 196 197 198 199 200 201 202 203 204 205 206 207 208 209 210 211 212 213 214