Book Title: Siddhant Lakshan Part 02
Author(s): Chandrashekharvijay
Publisher: Kamal Prakashan Trust

View full book text
Previous | Next

Page 185
________________ दीधिति:२१ Om સંયોગથી જો સાધ્યાભાવ લો તો ચણકદધિવૃત્તિવિશિષ્ટ દધિ એ વ્યણુકાનુયોગિક સંબંધથી જ કશે પણ રહે તે હું સિવાય ન રહે. જેમ માત્ર દ્રવ્યત્વ એ સમવાયથી બધામાં રહે. પણ એ ઘટવૃત્તિત્વવિશિષ્ટદ્રવ્યત્વ તો પછી સમવાય કે ઘટાનુયોગિકસમવાયથી જ રહે. પટાનુયોગિકસમવાયાદિથી ન રહે, કેમકે એ સંબંધ ઘટાનુયોગિક 8 બનતો નથી. તેમ અત્રે પણ જાણવું. જો સમવાયથી ચે.દધિવૃત્તિત્વવિશિષ્ટદધિ=ચતુરણુક લેશો તો એ સમવાય + કાલિક + ચણકદધિ-અનુયોગિકસમવાયાદિથી જ ચણકદધિમાં રહેશે. કેમકે આ જ સંબંધો વ્યણુફદધિઅનુયોગિક બને છે. એટલે સંયોગથી જો અભાવ લેવા જાઓ તો આ સમવાયેન ચ.દધિવૃત્તિત્વવિશિષ્ટદધિનું તો સંયોગથી અધિકરણ પ્રસિદ્ધ જ નથી. એટલે તદનધિકરણ ત્રણકદધિ પણ ન મળે. આ બધી ચર્ચા આગળ કરી ગયા છીએ. આમ અવ્યાપ્તિ આવે. અમને તો અહીં વાંધો નથી. કેમકે અમારે સાધ્યાભાવ જ લેવાની વિવક્ષા નથી. એટલે ઘટાભાવ લઈએ અને પ્રતિયોગિતાવચ્છેદકસંયોગથી ઘટાભાવપ્રતિયોગિતાવચ્છેદક ઘટવાવચ્છિન્ન ઘટનું અનધિકરણ ચણકદધિ મળે. તેમાં રહેલ સંયોગથી ઘટાભાવની પ્રતિયોગિતામાં તાદાભ્યાવચ્છિન્નત્વ + ચણકદધિવૃત્તિત્વવિશિષ્ટદધિત્વાવચ્છિન્નત્વોભયાભાવ છે જ. આમ લક્ષણ સમન્વય થઈ જાય એટલે તમારું લાઘવ એ અવ્યાપ્તિદોષગ્રસ્ત બનતું હોવાથી અમે તેનો ત્યાગ કરેલો છે. जागदीशी - तेन सम्बन्धेनेति ।-न चैवं संयोगेनापि रूपस्य पृथिवीत्वव्यापकत्वापत्तिः, तेन सम्बन्धेन रूपाभावप्रतियोग्यधिकरणाप्रसिद्धेरिति वाच्यम्; TITIVITTITUTIO चन्द्रशेखरीया : ननु संयोगेन रूपवान् पृथ्वीत्वात् इत्यत्र संयोगेन रूपस्य पृथ्वीत्वव्यापकत्वप्रसङ्गो भवेत् । तथाहि संयोगेन रूपाभावो यदि लक्षणघटको भवेत्, तदा तु तत्प्रतियोगितायां संयोगावच्छिन्नत्वरूपत्वावच्छिन्नत्वो भयसत्वेनातिव्याप्तिः न भवेत् । किन्तु प्रतियोगितावच्छेदकसंयोगसम्बन्धेन रूपनिष्ठप्रतियोगितावच्छेदकरूपत्वावच्छिन्नरूपसंबंधिनः एवाप्रसिद्धत्वात् तत्संबंधिभिन्नं हेत्वधिकरणमपि अप्रसिद्धं भवति । इत्थञ्च साध्याभावस्य लक्षणाघटकत्वात् घटाभावीयादिप्रतियोगिताः एव गृह्यन्ते, तासु तु उभयाभावसत्वात् संयोगेन रूपं पृथ्वीत्वव्यापकं भविष्यतीति चेत् ચન્દ્રશેખરીયા : પ્રશ્ન : પણ આ રીતે તો “સંયોગેન રૂપવાનું પૃથ્વીત્વાતુ' અહીં સંયોગથી રૂપ એ પૃથ્વીત્વને વ્યાપક બનવાની આપત્તિ આવશે. જ્યારે ખરેખર તો રૂપ સંયોગથી કશે જ રહેતું ન હોવાથી આ સ્થાન જ ખોટું છે. અતિવ્યાપ્તિ આ રીતે આવે કે અહીં સંયોગથી રૂપાભાવ લક્ષણઘટક બને, તો તેની પ્રતિયોગિતામાં સંયોગાવચ્છિન્નત્વ + રૂપ–ાવચ્છિન્નત્વ બે ય મળતા પ્રતિયોગિતાસામાન્યમાં ઉભયાભાવ ન મળે અને તો જ અતિવ્યાપ્તિ ન આવે. એટલે સંયોગથી રૂપાભાવ લક્ષણઘટક બને તો જ અતિવ્યાપ્તિ ન આવે. પરંતુ એ બનવાનો નથી. કેમકે પ્રતિયોગિતાવચ્છેદક સંયોગ બને. અને તે સંબંધથી રૂપવાવચ્છિન્નરૂપનું અધિકરણ જ પ્રસિદ્ધ ન હોવાથી તેનું અનધિકરણ પણ લઈ ન શકાય. માટે આ રૂપાભાવ લક્ષણઘટક ન જ બને. એટલે પછી બીજા અભાવોની પ્રતિયોગિતા સામાન્યમાં તો ઉભયાભાવ મળી જ જવાનો છે. એટલે સંયોગથી રૂપ પૃથ્વીત્વને વ્યાપક બનવાની આપત્તિ આવશે. ખ્યાલ રાખવો કે, ખોટા સ્થાનમાં સાધ્યતાવચ્છેદકસંબંધથી સાધ્યનો અભાવ લક્ષણઘટક બનવો જ જોઈએ. ન બને તો અતિવ્યાપ્તિ આવે અને સાચા સ્થાનમાં સા.અવ. સંબંધથી સાધ્યનો અભાવ લક્ષણઘટક ન જ બનવો જોઈએ. બને તો અવ્યાપ્તિ આવે. સિદ્ધાંત લક્ષણ ઉપર ચન્દ્રશેખરીયા નામની ટીકા - ૧૮૦ fotoff)

Loading...

Page Navigation
1 ... 183 184 185 186 187 188 189 190 191 192 193 194 195 196 197 198 199 200 201 202 203 204 205 206 207 208 209 210 211 212 213 214