________________
दीधिति:२१
Om
સંયોગથી જો સાધ્યાભાવ લો તો ચણકદધિવૃત્તિવિશિષ્ટ દધિ એ વ્યણુકાનુયોગિક સંબંધથી જ કશે પણ રહે તે હું સિવાય ન રહે. જેમ માત્ર દ્રવ્યત્વ એ સમવાયથી બધામાં રહે. પણ એ ઘટવૃત્તિત્વવિશિષ્ટદ્રવ્યત્વ તો પછી
સમવાય કે ઘટાનુયોગિકસમવાયથી જ રહે. પટાનુયોગિકસમવાયાદિથી ન રહે, કેમકે એ સંબંધ ઘટાનુયોગિક 8 બનતો નથી. તેમ અત્રે પણ જાણવું. જો સમવાયથી ચે.દધિવૃત્તિત્વવિશિષ્ટદધિ=ચતુરણુક લેશો તો એ સમવાય
+ કાલિક + ચણકદધિ-અનુયોગિકસમવાયાદિથી જ ચણકદધિમાં રહેશે. કેમકે આ જ સંબંધો વ્યણુફદધિઅનુયોગિક બને છે. એટલે સંયોગથી જો અભાવ લેવા જાઓ તો આ સમવાયેન ચ.દધિવૃત્તિત્વવિશિષ્ટદધિનું તો સંયોગથી અધિકરણ પ્રસિદ્ધ જ નથી. એટલે તદનધિકરણ ત્રણકદધિ પણ ન મળે. આ બધી ચર્ચા આગળ કરી ગયા છીએ. આમ અવ્યાપ્તિ આવે. અમને તો અહીં વાંધો નથી. કેમકે અમારે સાધ્યાભાવ જ લેવાની વિવક્ષા નથી. એટલે ઘટાભાવ લઈએ અને પ્રતિયોગિતાવચ્છેદકસંયોગથી ઘટાભાવપ્રતિયોગિતાવચ્છેદક ઘટવાવચ્છિન્ન ઘટનું અનધિકરણ ચણકદધિ મળે. તેમાં રહેલ સંયોગથી ઘટાભાવની પ્રતિયોગિતામાં તાદાભ્યાવચ્છિન્નત્વ + ચણકદધિવૃત્તિત્વવિશિષ્ટદધિત્વાવચ્છિન્નત્વોભયાભાવ છે જ. આમ લક્ષણ સમન્વય થઈ જાય એટલે તમારું લાઘવ એ અવ્યાપ્તિદોષગ્રસ્ત બનતું હોવાથી અમે તેનો ત્યાગ કરેલો છે.
जागदीशी - तेन सम्बन्धेनेति ।-न चैवं संयोगेनापि रूपस्य पृथिवीत्वव्यापकत्वापत्तिः, तेन सम्बन्धेन रूपाभावप्रतियोग्यधिकरणाप्रसिद्धेरिति वाच्यम्;
TITIVITTITUTIO
चन्द्रशेखरीया : ननु संयोगेन रूपवान् पृथ्वीत्वात् इत्यत्र संयोगेन रूपस्य पृथ्वीत्वव्यापकत्वप्रसङ्गो भवेत् । तथाहि संयोगेन रूपाभावो यदि लक्षणघटको भवेत्, तदा तु तत्प्रतियोगितायां संयोगावच्छिन्नत्वरूपत्वावच्छिन्नत्वो भयसत्वेनातिव्याप्तिः न भवेत् । किन्तु प्रतियोगितावच्छेदकसंयोगसम्बन्धेन रूपनिष्ठप्रतियोगितावच्छेदकरूपत्वावच्छिन्नरूपसंबंधिनः एवाप्रसिद्धत्वात् तत्संबंधिभिन्नं हेत्वधिकरणमपि अप्रसिद्धं भवति । इत्थञ्च साध्याभावस्य लक्षणाघटकत्वात् घटाभावीयादिप्रतियोगिताः एव गृह्यन्ते, तासु तु उभयाभावसत्वात् संयोगेन रूपं पृथ्वीत्वव्यापकं भविष्यतीति चेत्
ચન્દ્રશેખરીયા : પ્રશ્ન : પણ આ રીતે તો “સંયોગેન રૂપવાનું પૃથ્વીત્વાતુ' અહીં સંયોગથી રૂપ એ પૃથ્વીત્વને વ્યાપક બનવાની આપત્તિ આવશે. જ્યારે ખરેખર તો રૂપ સંયોગથી કશે જ રહેતું ન હોવાથી આ સ્થાન જ ખોટું છે. અતિવ્યાપ્તિ આ રીતે આવે કે અહીં સંયોગથી રૂપાભાવ લક્ષણઘટક બને, તો તેની પ્રતિયોગિતામાં સંયોગાવચ્છિન્નત્વ + રૂપ–ાવચ્છિન્નત્વ બે ય મળતા પ્રતિયોગિતાસામાન્યમાં ઉભયાભાવ ન મળે અને તો જ અતિવ્યાપ્તિ ન આવે. એટલે સંયોગથી રૂપાભાવ લક્ષણઘટક બને તો જ અતિવ્યાપ્તિ ન આવે. પરંતુ એ બનવાનો નથી. કેમકે પ્રતિયોગિતાવચ્છેદક સંયોગ બને. અને તે સંબંધથી રૂપવાવચ્છિન્નરૂપનું અધિકરણ જ પ્રસિદ્ધ ન હોવાથી તેનું અનધિકરણ પણ લઈ ન શકાય. માટે આ રૂપાભાવ લક્ષણઘટક ન જ બને. એટલે પછી બીજા અભાવોની પ્રતિયોગિતા સામાન્યમાં તો ઉભયાભાવ મળી જ જવાનો છે. એટલે સંયોગથી રૂપ પૃથ્વીત્વને વ્યાપક બનવાની આપત્તિ આવશે. ખ્યાલ રાખવો કે, ખોટા સ્થાનમાં સાધ્યતાવચ્છેદકસંબંધથી સાધ્યનો અભાવ લક્ષણઘટક બનવો જ જોઈએ. ન બને તો અતિવ્યાપ્તિ આવે અને સાચા સ્થાનમાં સા.અવ. સંબંધથી સાધ્યનો અભાવ લક્ષણઘટક ન જ બનવો જોઈએ. બને તો અવ્યાપ્તિ આવે.
સિદ્ધાંત લક્ષણ ઉપર ચન્દ્રશેખરીયા નામની ટીકા - ૧૮૦
fotoff)