________________
दीधिति:२१
ચન્દ્રશેખરીયા: પ્રશ્ન : એના કરતા તો “નિરુક્તપ્રતિયોગિતાસામાન્યમાં સાધ્યતાવચ્છેદકસંબંધભિન્નસંબંધઅનવચ્છિન્નત્વ + સાધ્યતાવચ્છેદકધર્માવચ્છિન્નત્વોભયાભાવ લેવાનો. અને એ મળે ત્યાં તે સંબંધથી, તે ધર્મથી હું અવચ્છિન્ન સાધ્ય વ્યાપક બને.” એમ જ કહી શકાય. હવે વૃત્તિ-અનિયામકસંબંધને પ્રતિયોગિતાવચ્છેદક ન માનીએ તો ય વાંધો ન આવે. લક્ષણઘટક તરીકે સંયોગથી ઘટાભાવાદિ બને. તેની પ્રતિયોગિતામાં સ્વામિત્વભિન્ન-સંયોગાવચ્છિન્નત્વ છે પણ સ્વામિત્વભિન્નસંયોગાનચ્છિન્નત્વનો અભાવ જ છે. આમ ત્યાં ઉભયાભાવ મળી જાય. સંયોગથી ધનાદિ-અભાવ પણ લક્ષણઘટક બને ખરા. તેની પ્રતિયોગિતામાં ધનવાવચ્છિન્નત્વ હોવા છતાં સ્વામિત્વભિન્ન-સંયોગાવચ્છિન્નત્વ પણ હોવાથી સ્વામિત્વભિન્નસંયોગાનવચ્છિન્નત્વનો તો અભાવ જ છે. એટલે પ્રતિયોગિતાસામાન્યમાં ઉભયાભાવ મળી જતા લક્ષણસમન્વય થઈ જાય છે.
ઉત્તર : તો પછી વૃત્તિ-અનિયામકસ્વામિત્વસંબંધથી જ્યાં ધન સાધ્ય હશે અને દ્રવ્યત્વ હેતુ હશે ત્યાં વ્યભિચારી સ્થાનમાં અતિવ્યાપ્તિ આવશે. અહીં સ્વામિત્વથી ધનાભાવ લક્ષણઘટક બનવો જોઈએ પણ પ્રતિયોગિતાવચ્છેદક એવો સ્વામિત્વસંબંધ બનતો જ નથી. (તમારા મતે) એટલે તે સંબંધથી ધનનું ઉં અનધિકરણ=અધિકરણભિન્ન=સંબંધીભિન્ન ઈત્યાદિ લઈ શકાતું જ નથી. અને તે ન લેવાવાથી બીજા જ અભાવો લેવાય અને તેમની પ્રતિયોગિતાઓમાં તો ઉભયાભાવ મળી જાય અને તેથી અતિવ્યાપ્તિ આવે. માટે તમારી આ વિવક્ષા નથી માનવી. પરંતુ વૃત્તિ-અનિયામકસંબંધ પણ પ્રતિયોગિતાવચ્છેદક બને છે. એ મતાનુસારે અમે અમારું જ લક્ષણ રાખશું. એમાં અતિવ્યાપ્તિ ન આવે કેમકે પ્રતિયોગિતાવચ્છેદકસ્વામિત્વસંબંધથી ધનનો સંબંધી ચૈત્ર બને, અને તેનાથી ભિન્ન ઘટાદિ દ્રવ્યો=દ્રવ્યત્વાધિકરણો હેત્વકિરણો. તેમાં આ સ્વામિત્વથી ધનાભાવ છે અને તેની પ્રતિયોગિતામાં સ્વામિત્વાવચ્છિન્નત્વ + ધનત્વાવચ્છિન્નત્વ બે ય હોવાથી પ્રતિયોગિતાસામાન્યમાં ઉભયાભાવ ન મળતા અતિવ્યાપ્તિ ન આવે. આમ અમારી વાત જ વધુ ઉચિત છે.
दीधितिः समवायसम्बन्धेन मेयसामान्याभावस्य सामान्यादौ सत्त्वान्मेयत्वादेरप्यभावप्रतियोगितावच्छेदकत्वं सुलभम्,
अत एव – समवायस्यैकत्वेन द्रव्यत्वादिप्रतियोगिकत्व-गुणाद्यनुयोगिकत्वोમયસત્તેપિ– નતે' રિત્યાવી-वह्नि-धूमोभयवान् वह्ने रित्यादौ संयोगस्य द्वित्वावच्छिन्न-प्रतियोगिकत्वविरहेऽपि નાતિવ્યાપ્તિ’ રિત્યપ-વત્તિ રહ્યા
નાવીશી -વા,
–“સ્વવિચ્છેલાતા સમ્બન यादृशप्रतियोगितावच्छेदकानधिकरणं हेत्वधिकरणं, तादृशप्रतियोगितासामान्ये,
સિદ્ધાંત લક્ષણ ઉપર ચન્દ્રશેખરીયા નામની ટીકા ૦ ૧૮૪ wwwAAAAAAAAAAAAAAGM000000000600000000000000000000000000000000000000000031000/00000000000000000000606000000000000000000000000000000000