________________
दीधितिः२१ t4:01:/bit/13/201://whaint Apply?I+1610 1150204:01:00:///it/twi MallyWolf.00
IIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIm
। न च वृत्यनियामकसम्बन्धस्य प्रतियोगितावच्छेदकतावच्छेदकत्वं कथं सर्वसंमतत्वेन सिद्धम् इति वाच्यम् चैत्रो न पचतीत्यत्र पाक: स्वानुकूलत्वसम्बन्धेन कृतौ वर्तते । तस्याश्चाभावो चैत्रे वर्तते । तथा च 'स्वानुकूलत्वसम्बन्धेन पाकविशिष्टा या कृतिः, तदभाववान् चैत्रः' इति शाब्दबोधो भवति । अत्र पाकविशिष्टकृत्यभावस्य प्रतियोगितायाः पाकविशिष्टकृतिनिष्ठायाः अवच्छेदकः पाको भवति । पाकनिष्ठायाश्च तादृशप्रतियोगितावच्छेदकताया अवच्छेदकः सम्बन्धः स्वानुकूलत्वरूपो वृत्यनियामकसम्बन्धो भवति । इत्थञ्च निरुक्तप्रतीतिबलात् वृत्यनियामकसम्बन्धे प्रतियोगितावच्छेदकतावच्छेदकत्वं सर्वसंमतं भवति । तथा च
तदनुसारेणानन्तरोक्तलक्षणं निर्दुष्टं भवति । R ચન્દ્રશેખરીયાઃ અથવા તો ભલે વૃત્તિ-અનિયામકસંબંધ એ પ્રતિયોગિતાવચ્છેદક ન બને એમ માનીએ તો પણ હું B નૃત્યનિયામક સંબંધ એ પ્રતિયોગિતાવચ્છેદકતાનો અવચ્છેદક તો માનેલો જ છે. એમાં કોઈનો નિષેધ નથી. તો
એ અનુસાર આ પ્રમાણે લક્ષણ બનાવવું કે સ્વાવચ્છેદકતાવચ્છેદકસંબંધથી યાદશપ્રતિયોગિતાવચ્છેદકાનધિકરણ એવું હેત્વકિરણ બને. તાદશપ્રતિયોગિતાસામાન્યમાં ય ધર્માવચ્છિશાવચ્છેદકતાકત્વ+ યસંબંધાવચ્છિન્નાવચ્છેદકતત્વોભયનો અભાવ હોય. તે સંબંધથી તદ્દધર્માવચ્છિન્ન સાધ્ય એ હેતુવ્યાપક પ્રાણાય.
અહીં સ્વામિત્વેન ધનવાળા એવા ચૈત્રનો અભાવ લઈએ, તો ધનવામાં રહેલી પ્રતિયોગિતા એ સ્વશબ્દથી | લેવાય તેનો અવચ્છેદક ધનવત્વ બને=ધન બને. એ ધન એ ચૈત્રમાં સ્વામિત્વથી રહેલ છે. એટલે ધનમાં રહેલી પ્રતિયોગિતાવચ્છેદકતાનો અવચ્છેદકસંબંધ સ્વામિત્વ બને છે. હવે અહીં સ્વામિત્વથી ધનવદૂ-અભાવ લીધો છે. એટલે યાદશપ્રતિયોગિતા તરીકે ધનવમાં રહેલી પ્રતિયોગિતા લેવાશે. તેનો અવચ્છેદક ધન બનશે. અને સ્વામિત્વથી તો તે ધનનું અધિકરણ (સંબંધિ) જ ચૈત્રત્વાધિકરણ ચૈત્ર બને છે. એટલે આ અભાવ તો ન જ લેવાય. આ અભાવની જે પ્રતિયોગિતા છે એ ધનાવચ્છિન્ન હતી. અને તેથી આ પ્રતિયોગિતાની અવચ્છેદકતા એ ધનમાં હતી અને તે અવચ્છેદકતાની નિરૂપક આ પ્રતિયોગિતા હતી. એટલે કે આ પ્રતિયોગિતા એ ધનત્વધર્માવચ્છિન્ન એવી ધનનિષ્ઠાવચ્છેદકતાની નિરૂપક=ધનત્વાવચ્છિન્ન (ધનનિષ્ઠપ્રતિયોગિતા)વચ્છેદકતાક હતી. તેમ એ ધનમાં રહેલી આ પ્રતિ.તા-વિચ્છેદકતા સ્વામિત્વાવચ્છિન્ન હતી એટલે કે આ પ્રતિયોગિતા એ સ્વામિત્વાવચ્છિન્નાવચ્છેદકતા (નિરૂપ)ક હતી. આમ આ એક જ પ્રતિયોગિતામાં ધનવાવચ્છિન્નાવચ્છેદફતાકત્વ + સ્વામિત્વાવચ્છિન્નાવચ્છેદકતાકત્વો ભય છે. હવે આ પ્રતિયોગિતા તો પ્રતિયોગિતાસામાન્યમાં અન્તર્ગત થતી નથી. એટલે હવે બાકીની જે પ્રતિયોગિતાઓ લક્ષણઘટક બનશે તે તમામમાં ધનવાળા એવા ધનાવયવોનો અભાવ લઈએ તો સ્વ=ધનવમાં રહેલી (ધનવ-એવા ધનાવયવોમાં રહેલી) આ પ્રતિયોગિતાનો અવચ્છેદક ધન છે. અને સમવાયથી એ ધનનું અનધિકરણ એવો મૈત્ર છે જ. એટલે આ પ્રતિયોગિતા લક્ષણઘટક બને. અને તેમાં ધનત્વાવચ્છિન્ન (ધનનિષ્ઠ) અવચ્છેદકતાકત્વ છે પરંતુ સ્વામિત્વાવચ્છિન્નાવચ્છેદકતાકત નથી. અર્થાત્ ઉભયાભાવ મળી ગયો. આ રીતે લક્ષણઘટક બનનારી તમામ પ્રતિયોગિતાઓમાં વિચારી લેવું. એટલે અવ્યાપ્તિ આવતી નથી. વૃત્તિ-અનિયામકસંબંધ ભલે પ્રતિયોગિતા-વિચ્છેદક ન બને. પણ પ્રતિયોગિતાવચ્છેદકતાનો અવચ્છેદક તો બને જ છે. એ ન્યાયે આ બધું ઘટી જાય છે. અને આ ન્યાય બધાને માન્ય જ છે, કેમકે “ચત્રો ન પતિ અહીં પાકાનુકૂલકૃતિ-અભાવવાનું ચૈત્ર એવો શાબ્દ બોધ થાય છે, અહીં પાક એ અનુકૂલત્વ સંબંધથી કૃતિમાં રહે છે. અર્થાત્ સ્વાનુકૂલ–સંબંધથી પાકવિશિષ્ટ એવી જે કૃતિ છે, તેના અભાવવાળો ચૈત્ર એવો બોધ થાય છે. અહીં કૃતિમાં જે પ્રતિયોગિતા આવી તેનો અવચ્છેદક પાક છે. અને તેમાં
I IIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIMS
IIIIIIIIIIIIIIIIIIIIII
TITION
E0B0%E0AAAAAAAAAABHAI AHIYAWALAYAMINARAYA/11/2/3/13;NBENE;a:1:00:31:51::08:01:}}#tavw83%E0%%%E0%AA%AEE0AAA6%E0%
AA%; Joictoriolki/ સિદ્ધાંત લક્ષણ ઉપર ચન્દ્રશેખરીયા નામની ટીકા - ૧૮૬ Ghoshift:-ANKIT/I/WEBINABHffili[ (#flh[t&tbtkfltubtk&thf0d3wWweft:11://twhHt:Ret'\\tp&A!!!&#tbtk/h5bf%e/hf{h#WRhhhhf/APY EARLIERRRRSta