________________
दीधितिः१९ 0000000000000000000000000000000000000000000000000000000Reforetention Autos:0000000000000000000000000000000000000000000000000000 અવ્યાપ્તિ આવે. પરંતુ “સામાન્ય” પર મુકવાથી વાંધો ન આવે. કેમકે વહિનપ્રતિયોગીક એવા પર્વતીયસંયોગાદિમાં ભલે મહાનતાનુયોગિકત્વાભાવ દ્વારા ઉભયાભાવ મળે. પરંતુ સાધ્યતાવચ્છેદકસંબંધસામાન્યમાં 3 મહાનલીયવનિપ્રતિયોગીકસંયોગ પણ છે. અને તેમાં તો વનિપ્રતિયોગીકત્વ+મહાનતાનુયોગિકત્વ બે ય છે. એટલે આ સંયોગમાં ઉભયાભાવ નથી અને તેથી સંબંધ સામાન્યમાં ઉભયાભાવ ન મળતા વહુન્યભાવ ન લેવાય. અહીં હત્યધિકરણ તરીકે મહાનસને બદલે પર્વતાદિ લો, તો પછી પર્વતીયવનિસંયોગમાં વનિ-પ્રતિયોગીકત્વ + પર્વતાનુયોગિકત્વ મળી જાય. આમ કોઈપણ રીતે વનિપ્રતિયોગીકસંયોગસામાન્યમાં તો વહુન્યભાવને લઈને તાદશોભયાભાવ મળતો જ નથી. કોઈને કોઈ વહ્િનસંયોગમાં તો તાદશોભય મળી જ જાય છે. માટે વહુ ભાવ લેવાતો નથી. એટલે ગગનાભાવ લઈ શકાય. માટે આવ્યાપ્તિ ન આવે, જ્યારે “ધૂમવાનુ વહુનેઃ'માં તો તમામ સંયોગોમાં ધૂમપ્રતિયોગીકત્વ + અયોગોલકાનુયોગિકત્વોભયનો અભાવ મળી જ જાય છે. કોઈપણ સંયોગમાં તાદશોભય મળતું જ નથી કેમકે કોઈપણ સંયોગથી ધૂમ એ અયોગોલકમાં રહેતો જ નથી માટે ધૂમાભાવ જ લેવાતા અતિવ્યાપ્તિ ન આવે.
અહીં, યાદશપ્રતિયોગિતાવચ્છેદકાવચ્છિન્નપ્રતિયોગીકત્વ-હે–ધિકરણયત્કિંચિતુ-અનુયોગિકત્વસામાન્યોભયાભાવ લખ્યો છે. તેમાં સામાન્યપદ પ્રતિયોગીકત્વ સાથે + અનુયોગિકત્વ સાથે પણ જોડવાનો છે. એટલે યાદશપ્રતિયોગિતાવચ્છેદકાવચ્છિન્નપ્રતિયોગીકત્વસામાન્ય + હેત્વવિકરણયત્કિંચિતુઅનુયોગિકત્વસામાન્ય-ઉભયાભાવ લેવાનો છે.
આમાં જો પહેલું “સામાન્ય” પદ ન લો તો વહિન-અવયવમાં સમવાયથી વહ્િન રહે છે. એટલે એ સમવાયમાં વહિન-પ્રતિયોગીકત્વ છે. હવે સમવાયમાં રહેલ વનિપ્રતિયોગીકત્વ તો કોઈપણ સંયોગમાં રહેવાનું જ નથી. એટલે તમામે તમામ સંયોગમાં વહુન્યભાવપ્રતિયોગિતાવચ્છેદકવહિનત્વાવચ્છિશવહિનપ્રતિયોગિકત્વ(=સમવાયમાં રહેલ)નો અભાવ જ છે. એટલે સંયોગસામાન્યમાં ઉભયાભાવ મળી ગયો. એટલે વહ ભાવ લક્ષણઘટક બનતા અવ્યાપ્તિ આવે. પણ વનિપ્રતિયોગીકત્વ-સામાન્યની વિવક્ષા કરવાથી વાંધો નથી. કેમકે પર્વતીયવલ્ફિનસંયોગમાં ભલે સમવાયમાં રહેલ એવું વહિનપ્રતિયોગિકત્વ ન હોય તો ય, હું પર્વતીયસંયોગથી પર્વતમાં રહેલ એવી વનિની અપેક્ષાએ તો પર્વતીયસંયોગમાં વહિનપ્રતિયોગિકત્વ છે જ. અને તે જ સંયોગમાં પર્વતાનુયોગિકત્વ પણ છે જ. એટલે તમામે તમામ સંબંધમાં તાદેશપ્રતિયોગીકત્વસામાન્યનો અભાવ તો મળતો જ નથી. પણ અમુક પ્રતિયોગીકત્વનો અભાવ જ મળે છે. આમ સંયોગસામાન્યમાં તાદેશપ્રતિયોગીકત્વસામાન્યનો અને તાદશાનુયોગિકત્વસામાન્યનો અભાવ નથી મળતો. માટે વન્યભાવ ન લેવાય. પણ ગગનાભાવ લેવાય. એટલે અવ્યાપ્તિ ન આવે. સંયોગસામાન્યમાં=કોઈપણ સંયોગમાં એકપણ વહિનપ્રતિયોગીકત્વ ન મળે ત્યારે જ સંયોગસામાન્યમાં તાદશપ્રતિયોગીકત્વ સામાન્યનો અભાવ ગણાય. જે અહીં નથી મળતો. ગગન તો સંયોગથી રહેતો જ ન હોવાથી કોઈપણ સંયોગમાં એક પણ ગગનપ્રતિયોગીકત્વ રહેતું જ નથી. માટે સંયોગસામાન્યમાં ગગનપ્રતિયોગીકત્વસામાન્યનો અભાવ મળી જાય છે.
જો હેવધિકરણયત્કિંચિત-અનુયોગિકત્વ-સામાન્યમાં સામાન્ય પદ ન મુકીએ તો પર્વતમાં સમવાયથી પર્વતત્વજાતિ રહે છે એટલે એ સમવાયમાં પર્વતાનુયોગિકત્વ રહેલું છે. હવે પર્વતીયસંયોગમાં ભલે વનિપ્રતિયોગીકત્વ હોય, તો પણ સમવાયનિષ્ઠપર્વતાનુયોગિકત્વ તો નથી જ. આમ કોઈપણ સંયોગમાં સમવાયનિષ્ઠપર્વતાનુયોગિકત્વ તો નથી જ. એટલે સંયોગસામાન્યમાં સમવાયનિષ્ઠ એવા પર્વતાનુયોગિકત્વનો
અભાવ જ હોવાથી ઉભયાભાવ મળી જતા વહુન્યભાવ લેવાય. તેથી અવ્યાપ્તિ આવે. પણ “સામાન્ય” પદ RwAAAAAAAAAAAAAAAAAAAAAAAA%E0%AA%A4868&Ited&&&&&&&&&&AAcAAA:80860640:AAAAAB000A%e0%AA%A8%E0AB%80%e07
સિદ્ધાંત લક્ષણ ઉપર ચન્દ્રશેખરીયા નામની ટીકા • ૧૩૦ oooooAIANAIYALALPINGookstotri Note 51/ITINAIALITIENDINGINETEENAGEMPINEDIAPILIMINALAY MAKAI 11dft1/11HANKHALNf3611060Yfffffffffffffdf/10058048:30:08:50:{}