Book Title: Siddhant Lakshan Part 02
Author(s): Chandrashekharvijay
Publisher: Kamal Prakashan Trust

View full book text
Previous | Next

Page 135
________________ दीधितिः१९ 0000000000000000000000000000000000000000000000000000000Reforetention Autos:0000000000000000000000000000000000000000000000000000 અવ્યાપ્તિ આવે. પરંતુ “સામાન્ય” પર મુકવાથી વાંધો ન આવે. કેમકે વહિનપ્રતિયોગીક એવા પર્વતીયસંયોગાદિમાં ભલે મહાનતાનુયોગિકત્વાભાવ દ્વારા ઉભયાભાવ મળે. પરંતુ સાધ્યતાવચ્છેદકસંબંધસામાન્યમાં 3 મહાનલીયવનિપ્રતિયોગીકસંયોગ પણ છે. અને તેમાં તો વનિપ્રતિયોગીકત્વ+મહાનતાનુયોગિકત્વ બે ય છે. એટલે આ સંયોગમાં ઉભયાભાવ નથી અને તેથી સંબંધ સામાન્યમાં ઉભયાભાવ ન મળતા વહુન્યભાવ ન લેવાય. અહીં હત્યધિકરણ તરીકે મહાનસને બદલે પર્વતાદિ લો, તો પછી પર્વતીયવનિસંયોગમાં વનિ-પ્રતિયોગીકત્વ + પર્વતાનુયોગિકત્વ મળી જાય. આમ કોઈપણ રીતે વનિપ્રતિયોગીકસંયોગસામાન્યમાં તો વહુન્યભાવને લઈને તાદશોભયાભાવ મળતો જ નથી. કોઈને કોઈ વહ્િનસંયોગમાં તો તાદશોભય મળી જ જાય છે. માટે વહુ ભાવ લેવાતો નથી. એટલે ગગનાભાવ લઈ શકાય. માટે આવ્યાપ્તિ ન આવે, જ્યારે “ધૂમવાનુ વહુનેઃ'માં તો તમામ સંયોગોમાં ધૂમપ્રતિયોગીકત્વ + અયોગોલકાનુયોગિકત્વોભયનો અભાવ મળી જ જાય છે. કોઈપણ સંયોગમાં તાદશોભય મળતું જ નથી કેમકે કોઈપણ સંયોગથી ધૂમ એ અયોગોલકમાં રહેતો જ નથી માટે ધૂમાભાવ જ લેવાતા અતિવ્યાપ્તિ ન આવે. અહીં, યાદશપ્રતિયોગિતાવચ્છેદકાવચ્છિન્નપ્રતિયોગીકત્વ-હે–ધિકરણયત્કિંચિતુ-અનુયોગિકત્વસામાન્યોભયાભાવ લખ્યો છે. તેમાં સામાન્યપદ પ્રતિયોગીકત્વ સાથે + અનુયોગિકત્વ સાથે પણ જોડવાનો છે. એટલે યાદશપ્રતિયોગિતાવચ્છેદકાવચ્છિન્નપ્રતિયોગીકત્વસામાન્ય + હેત્વવિકરણયત્કિંચિતુઅનુયોગિકત્વસામાન્ય-ઉભયાભાવ લેવાનો છે. આમાં જો પહેલું “સામાન્ય” પદ ન લો તો વહિન-અવયવમાં સમવાયથી વહ્િન રહે છે. એટલે એ સમવાયમાં વહિન-પ્રતિયોગીકત્વ છે. હવે સમવાયમાં રહેલ વનિપ્રતિયોગીકત્વ તો કોઈપણ સંયોગમાં રહેવાનું જ નથી. એટલે તમામે તમામ સંયોગમાં વહુન્યભાવપ્રતિયોગિતાવચ્છેદકવહિનત્વાવચ્છિશવહિનપ્રતિયોગિકત્વ(=સમવાયમાં રહેલ)નો અભાવ જ છે. એટલે સંયોગસામાન્યમાં ઉભયાભાવ મળી ગયો. એટલે વહ ભાવ લક્ષણઘટક બનતા અવ્યાપ્તિ આવે. પણ વનિપ્રતિયોગીકત્વ-સામાન્યની વિવક્ષા કરવાથી વાંધો નથી. કેમકે પર્વતીયવલ્ફિનસંયોગમાં ભલે સમવાયમાં રહેલ એવું વહિનપ્રતિયોગિકત્વ ન હોય તો ય, હું પર્વતીયસંયોગથી પર્વતમાં રહેલ એવી વનિની અપેક્ષાએ તો પર્વતીયસંયોગમાં વહિનપ્રતિયોગિકત્વ છે જ. અને તે જ સંયોગમાં પર્વતાનુયોગિકત્વ પણ છે જ. એટલે તમામે તમામ સંબંધમાં તાદેશપ્રતિયોગીકત્વસામાન્યનો અભાવ તો મળતો જ નથી. પણ અમુક પ્રતિયોગીકત્વનો અભાવ જ મળે છે. આમ સંયોગસામાન્યમાં તાદેશપ્રતિયોગીકત્વસામાન્યનો અને તાદશાનુયોગિકત્વસામાન્યનો અભાવ નથી મળતો. માટે વન્યભાવ ન લેવાય. પણ ગગનાભાવ લેવાય. એટલે અવ્યાપ્તિ ન આવે. સંયોગસામાન્યમાં=કોઈપણ સંયોગમાં એકપણ વહિનપ્રતિયોગીકત્વ ન મળે ત્યારે જ સંયોગસામાન્યમાં તાદશપ્રતિયોગીકત્વ સામાન્યનો અભાવ ગણાય. જે અહીં નથી મળતો. ગગન તો સંયોગથી રહેતો જ ન હોવાથી કોઈપણ સંયોગમાં એક પણ ગગનપ્રતિયોગીકત્વ રહેતું જ નથી. માટે સંયોગસામાન્યમાં ગગનપ્રતિયોગીકત્વસામાન્યનો અભાવ મળી જાય છે. જો હેવધિકરણયત્કિંચિત-અનુયોગિકત્વ-સામાન્યમાં સામાન્ય પદ ન મુકીએ તો પર્વતમાં સમવાયથી પર્વતત્વજાતિ રહે છે એટલે એ સમવાયમાં પર્વતાનુયોગિકત્વ રહેલું છે. હવે પર્વતીયસંયોગમાં ભલે વનિપ્રતિયોગીકત્વ હોય, તો પણ સમવાયનિષ્ઠપર્વતાનુયોગિકત્વ તો નથી જ. આમ કોઈપણ સંયોગમાં સમવાયનિષ્ઠપર્વતાનુયોગિકત્વ તો નથી જ. એટલે સંયોગસામાન્યમાં સમવાયનિષ્ઠ એવા પર્વતાનુયોગિકત્વનો અભાવ જ હોવાથી ઉભયાભાવ મળી જતા વહુન્યભાવ લેવાય. તેથી અવ્યાપ્તિ આવે. પણ “સામાન્ય” પદ RwAAAAAAAAAAAAAAAAAAAAAAAA%E0%AA%A4868&Ited&&&&&&&&&&AAcAAA:80860640:AAAAAB000A%e0%AA%A8%E0AB%80%e07 સિદ્ધાંત લક્ષણ ઉપર ચન્દ્રશેખરીયા નામની ટીકા • ૧૩૦ oooooAIANAIYALALPINGookstotri Note 51/ITINAIALITIENDINGINETEENAGEMPINEDIAPILIMINALAY MAKAI 11dft1/11HANKHALNf3611060Yfffffffffffffdf/10058048:30:08:50:{}

Loading...

Page Navigation
1 ... 133 134 135 136 137 138 139 140 141 142 143 144 145 146 147 148 149 150 151 152 153 154 155 156 157 158 159 160 161 162 163 164 165 166 167 168 169 170 171 172 173 174 175 176 177 178 179 180 181 182 183 184 185 186 187 188 189 190 191 192 193 194 195 196 197 198 199 200 201 202 203 204 205 206 207 208 209 210 211 212 213 214