Book Title: Siddhant Lakshan Part 02
Author(s): Chandrashekharvijay
Publisher: Kamal Prakashan Trust

View full book text
Previous | Next

Page 138
________________ दीधितिः१९ CHILIMKHIY1-:I[+1NwI!FINALLAHIG*[1+IIII0L ;M\i[TIMLINITICNIC LIKE4LITERIALSING SYSTELANGANYESTION4:11:00 10010010101000070070104636801516/15/1015011411551501501516/11551 न युक्ता' इति विभाव्यते । तदा तु हेत्वधिकरणनिरूपितवृत्तिताऽवच्छेदकत्वे सति तादृशप्रतियोगितानवच्छेदकत्वे सति साध्यतावच्छेदकत्वं इति व्यापकतालक्षणे वक्तव्यम् । एतद्घटत्वं तु हेत्वधिकरणकालान्तरीयतद्घटनिरूपितवृत्तिताऽवच्छेदकं नैव भवति । तद्घटे केनाऽपि सम्बन्धेनैतद्घटस्यावर्तमानत्वात् । तथा च हेत्वधिकरणनिरूपितवृत्तितावच्छेदकत्वघटितं व्यापकतालक्षणमपि न तत्रैतद्घटेऽतिव्याप्तं भवतीति न कोऽपि दोषः । तथा च विशिष्टाभाव एव लक्षणघटकत्वेन वक्तुं युक्तः इति वाच्यम् ચન્દ્રશેખરીયા : એમ જો યાદશપ્રતિયોગિતાવચ્છેદકાવચ્છિન્નપ્રતિયોગીકત્વ-સામાન્ય હત્યધિકરણીભૂત ૬ યત્કિંચિત્ અનુયોગિકત્વસામાન્યોભયાભાવ લેવાને બદલે તાદશપ્રતિયોગીકત્વથી વિશિષ્ટ એવા તાદશાનુયોગિકત્વનો અભાવ કહીએ તો મોટો વાંધો આવે. કેમકે તાદશપ્રતિયોગીકત્વ વિશિષ્ટ તાદશાનુયોગિકત્વ મેળવવું હોય તો એક જ સંબંધમાં એ બે રહેલા હોવા જ જોઈએ. તો જ સામાના સંબંધથી તા. પ્રતિયોગિકત્વવિશિષ્ટ તા.અનુ.ત્વ બને. અને એ મળે પછી જ તેનો અભાવ લઈ શકાય. હવે આમ થવાથી તો “એતદ્ઘટવાનું કાલાન્તરીયતઘટવા” આ સ્થાનમાં અતિવ્યાપ્તિ આવશે. અહીં કાલાન્તરીયતઘટત્વ તો કાલાન્તરીયતત્વટમાં જ રહેવાનું છે. અને તેમાં સાધ્યતાવચ્છેદક તાદાભ્યથી એતદ્દઘટ રહેતો નથી. માટે આ સ્થાન ખોટું છે. એટલે અહીં તાદામ્યમાં સાધ્યાભાવને લઈને વિશિષ્ટાભાવ માનવો જોઈએ. એ માટે પહેલાં ક્યાંક વિશિષ્ટ મળવું જોઈએ. તો જ તેનો અભાવ લેવાય. હવે એતદ્ઘટાભાવપ્રતિયોગિતાવચ્છેદક એતદ્ઘટત્વ છે. તદવચ્છિન્ન-એતઘટપ્રતિયોગીક તો આ ઘટને રાખનારો સંયોગ + સમવાય + તાદાભ્યાદિ બને. પણ આ કોઈપણ સંબંધોમાં કાલાન્તરીયતઘટવાનુયોગિકત્વ નથી જ. કેમકે એતદ્ઘટના સંયોગાદિસંબંધો એ કાલાન્તરીયતઘંટમાં નથી જ મળવાના. જો કાલિકથી એતદ્દઘટ કાલાન્તરીયતઘટમાં રહી જાય. તો હજી કાલિકમાં એતદ્ઘટપ્રતિયોગીકત્વ + કાલાન્તરીય તદ્દટાનુયોગિકત્વ મળે. પણ વર્તમાનકાલીન વસ્તુ કાલિકથી ભૂતકાલીનાદિવસ્તુમાં રહી શકતી જ નથી એટલે કાલિકમાં પણ આ બે વસ્તુ મળવાની નથી. આમ કોઈપણ સંબંધમાં એતદ્ઘટપ્રતિયોગીકત્વવિશિષ્ટ – તદ્ઘટાનુયોગિકત્વ પ્રસિદ્ધ જ ન હોવાથી તેનો અભાવ પણ ન લેવાય અને તો પછી ગગનાભાવને લઈને અતિવ્યાપ્તિ આવે. ગગન એ સંયોગથી રહેનારો માનનારાના મતે સંયોગમાં ગગનપ્રતિયોગીત્વ + તદ્ઘટાનુયોગિકત્વ બે ય છે. ગગન એ સંયોગથી તે ઘટમાં રહેતો જ હતો. આમ અહીં સંયોગમાં તાદશવિશિષ્ટ પ્રસિદ્ધ બની જાય. અને તેથી સાધ્યતાવચ્છેદકતાદાભ્યમાં વિશિષ્ટાભાવ લઈ શકાય. આમ ગગનાભાવ લઈને લક્ષણ ઘટી જતા અતિવ્યાપ્તિ આવે. અથવા તો જ્ઞાન એ વિષયિતાસંબંધથી તદૂઘટમાં રહેતું હતું. એટલે તેમાં વિષયિતામાં જ્ઞાનપ્રતિયોગીકત્વ + તદ્ઘટાનુયોગિકત્વ મળી જવાથી તાદશવિશિષ્ટ મળે અને તેથી સાધ્યતાવચ્છેદકસંબંધ સામાન્યમાં વિશિષ્ટાભાવ મળવાથી અતિવ્યાપ્તિ આવે. પ્રશ્નઃ આ સ્થલે વ્યાપ્તિલક્ષણમાં “હે–ધિકરણનિરૂપિતવૃત્તિતાવચ્છેદક સાધ્યતાવચ્છેદક” પદ મુકવાથી વાંધો ન આવે. એતદ્ઘટત્વ એ તદ્ઘટનિરૂપિતવૃત્તિતાનું અવચ્છેદક બનતું જ નથી. માટે તેમાં અતિવ્યાપ્તિ આવતી નથી. બીજી વાત એ કે કદાચ આ પદ ન મુકો તો પણ ભલે એતદ્દટવ તાદશપ્રતિયોગિતાનવચ્છેદક તરીકે મળી જાય. પણ એતદ્ઘટત્નાવચ્છિન્ન એતદ્ઘટત્વ એ તો સમવાયથી એતત્કપાલમાં, કાલિકથી વર્તમાનપદાર્થોમાં, તાદાભ્યથી પોતાનામાં અને સંયોગથી ભૂતલમાં રહે છે. ત્યાં કોઈપણ સ્થાને કોઈપણ સંબંધથી કાલાન્તરીયતત્વટત્વ રહેતુ જ ન હોવાથી હેતુમાં સાધ્યસામાનાધિકરણ્ય જ ન આવતા વ્યાપ્તિલક્ષણની અતિવ્યાપ્તિ ન આવે. Etvgi[[LI[LI TTTTT સિદ્ધાંત લક્ષણ ઉપર ચન્દ્રશેખરીયા નામની ટીકા ૦ ૧૩૩

Loading...

Page Navigation
1 ... 136 137 138 139 140 141 142 143 144 145 146 147 148 149 150 151 152 153 154 155 156 157 158 159 160 161 162 163 164 165 166 167 168 169 170 171 172 173 174 175 176 177 178 179 180 181 182 183 184 185 186 187 188 189 190 191 192 193 194 195 196 197 198 199 200 201 202 203 204 205 206 207 208 209 210 211 212 213 214