Book Title: Siddhant Lakshan Part 02
Author(s): Chandrashekharvijay
Publisher: Kamal Prakashan Trust

View full book text
Previous | Next

Page 162
________________ दीधितिः२० { પ્રમાજ્ઞાનસાંસર્ગિકવિષયત્વ તો આ એક વગેરે સંયોગમાં પણ છે જ. એટલે તેમાં તાદૃશોભયપ્રતિયોગીકત્વ રહેલું જ હોવાથી વાંધો આવતો નથી. આ પ્રતીતિ ઘટી શકે છે. जागदीशी - तथा सति 'अत एवे'त्यादिना वक्ष्यमाणाया 'वह्नि-धूमोभयवान् वह्ने'रित्यावातिव्याप्तेरसङ्गत्यापत्तेः, वह्नि-धूमोभयवत्ताप्रमानियामकसंयोगमात्रस्यैव हेत्वधिकरणीभूताऽयोगोलकानुयोगिकत्वाभावेन वह्निधूमोभयत्वावच्छिन्नाभावमादायातिव्याप्य-सम्भवात्, चन्द्रशेखरीया : न, तथा सति विंशतितमकारिकाप्रतिपादितेन 'अत एव' इत्यादिग्रन्थेन सही विरोधप्रसङ्गो भवेत् । तत्र वह्निधूमोभयवान् वनेरित्यत्र अस्य लक्षणस्यातिव्याप्तिः प्रदर्शयिष्यते दीधितिकारेण । यदि तु भवदुक्तं निरुक्तप्रतियोगिकत्वं स्वीक्रियते, तदा तु तत्रातिव्याप्तिर्नभवेत् । तथा हि 'अयोगोलकं संयोगेन वह्निधूमोभयवत्' इति प्रमात्मकं ज्ञानं न भवति । अतो अयोगोलकवृत्तिवह्निसंयोगे वह्निधूमोभयप्रतियोगिकत्वं वह्निधूमोभयवत्ताप्रमाज्ञानसांसर्गिक-विषयत्वरूपं नास्ति, पर्वतवृत्तिवह्निसंयोगादिषु तु वह्निधूमोभय-वत्ताप्रमाज्ञानसांसर्गिकविषयत्वरूपस्य वह्निधूमोभयप्रतियोगिकत्वस्य सत्वेऽपि अयोगोलकअनुयोगिकत्वं नास्ति । शेषेषु तु संयोगेषु तादृशोभयमेव नास्ति इति संयोगसामान्ये उभयाभावसत्वात् साध्याभाव एव लक्षणघटको भवति । तथा चातिव्याप्तिर्न भवति । एवञ्च दीधितिग्रन्थेन सह विरोधापत्तिर्दुवारा । अतो न भवदुक्तः परिष्कारः स्वीकारार्हः । तदस्वीकारे च पूर्ववत् 'वह्निधूमोभयवान् धूमादि'त्यत्राव्याप्तिः सुलब्धप्रतिष्ठा भवति । ચન્દ્રશેખરીયાઃ જગદીશ જો આમ માનીએ તો પછી દીધિતિકાર જે ‘વનિધૂમોભયવાનું વહનમાં આ લક્ષણ અવ્યાપ્ત બને છે એમ કહેવાના છે. એ ગ્રન્થની સાથે હવે વિરોધ આવે, કેમકે તમારી આ વિવક્ષા પ્રમાણે તો તેમાં અતિવ્યાપ્તિ ન આવે, કેમકે જેટલા સંયોગો છે એમાં જે સંયોગો વહૂિનધૂમોભયવત્તા પ્રમાજ્ઞાનના સાંસર્ગિક વિષયત્વવાળા છે. તેઓ જ વનિધૂમોભયપ્રતિયોગીક ગણાશે અને “વનિધૂમોભયવતુ અયોગોલક એવું તો પ્રમાજ્ઞાન થતું જ નથી. એટલે “વન્નિધૂમોભયવાનું પર્વતઃ ઈત્યાદિ પ્રમાજ્ઞાનસાંસર્ગિક વિષયતાવાળા જે સંયોગો છે, તેઓમાં વનિધૂમોભયપ્રતિયોગીકત્વ છે. અને પર્વતાદિ-અનુયોગિકત્વ છે. પણ અયોગોલકાનુયોગિકત્વ તો નથી જ કેમકે આવી ઉભયવત્તાપ્રમાપ્રતીતિ અયોગોલકમાં થતી જ નથી. અને જે સંયોગોમાં અયોગોલકાનુયોગિકત્વ છે તેઓમાં વનિધૂમોભયવત્તા પ્રમાજ્ઞાનસાંસર્ગિકવિષયત્વ= તાદશોભયપ્રતિયોગિકત્વ નથી. બાકીના સંયોગોમાં તો બે યનો અભાવ છે. આમ તમામ સંયોગોમાં વહૂિનધૂમોભયવત્તાપ્રમાજ્ઞાનસાંસર્ગિકવિષયત્વ+અયોગોલકાનુયોગિકત્વોભયાભાવ મળી જ જાય છે. એટલે સાધ્યાભાવ જ લક્ષણઘટક બનતા ત્યાં અતિવ્યાપ્તિ ન આવે. તો પછી દીધિતિકારનો આ સ્થળે અતિવ્યાપ્તિ દર્શાવતો અત એવ.... એ ૨૦મી કારિકાનો ગ્રંથ નિરર્થક થાય. માટે તમારે આ ખુલાસો માન્ય ન રખાય અને તેથી ‘વનિધૂમોભયવાનું ધૂમાડુ સ્થાનની અવ્યાપ્તિ હજી ઉભી જ છે. વનિધૂમોભયવાનું વ માં આવતી અતિવ્યાપ્તિ આગળ બતાવીશું.) સિદ્ધાંત લક્ષણ ઉપર ચન્દ્રશેખરીયા નામની ટીકા ૦ ૧૫૦

Loading...

Page Navigation
1 ... 160 161 162 163 164 165 166 167 168 169 170 171 172 173 174 175 176 177 178 179 180 181 182 183 184 185 186 187 188 189 190 191 192 193 194 195 196 197 198 199 200 201 202 203 204 205 206 207 208 209 210 211 212 213 214