Book Title: Siddhant Lakshan Part 02
Author(s): Chandrashekharvijay
Publisher: Kamal Prakashan Trust

View full book text
Previous | Next

Page 160
________________ दीधिति:२० છે. એટલે સમવાયસામાન્યમાં ઉભયાભાવ ન મળતા અતિવ્યાપ્તિ આવે જ છે. નિરુક્તપદ મુકવાથી વાંધો ન આવે કેમકે વિશિષ્ટસત્તા-અભાવપ્રતિયોગિતાવચ્છેદક વિશિષ્ટસત્તાત્વ છે અને તદવચ્છિન્ન સમવાય તો દ્રવ્યમાં જ છે. અને એથી એ સમવાયમાં દ્રવ્યાનુયોગિકત્વ છે. પરંતુ ગુણાનુયોગિકત્વનો અભાવ જ છે અને ગુણમાં રહેલા સમવાયમાં ગુણાનુયોગિકત્વ છે પણ ગુણમાં એ સમવાયથી વિ.સત્તા ન રહેતી હોવાથી એ સમવાયમાં વિ.સત્તા-પ્રતિયોગીકત્વાભાવ મળી જાય. આમ દ્રવ્યવૃત્તિસમવાયમાં વિ.સત્તા-પ્રતિયોગીકત્વ હોવા છતાં ગુણાનુયોગિકત્વાભાવથી ઉભયાભાવ મળે અને ગુણવૃત્તિસમવાયમાં ગુણાનુયોગિકત્વ હોવા છતાં વિશિ. સત્તાપ્રતિયોગીકતાભાવથી ઉભયાભાવ મળી જાય. આમ સમવાય-સામાન્યમાં ઉભયાભાવ મળે. અર્થાત્ સાધ્યાભાવ જ લક્ષણઘટક બનતા અતિવ્યાપ્તિ ન આવે. પ્રશ્ન : સમવાય તો એક જ છે. એટલે દ્રવ્યમાં કે ગુણમાં રહેલ સમવાય એક જ છે. એટલે જે દ્રવ્યવૃત્તિસમવાયમાં વિ.સત્તાપ્રતિયોગીકત્વ છે. એ જ સમવાય ગુણમાં હોવાથી તેમાં ગુણ-અનુયોગિકત્વ પણ છે. એટલે ઉભયાભાવ નથી મળતો. પરિણામે સાધ્યાભાવ લક્ષણઘટક ન બનતા અતિવ્યાપ્તિ આવે જ છે. ઉત્તર: અધિકરણભેદથી સમવાય જુદા જુદા માનનારાના મતે જ આ અતિવ્યાપ્તિનિવારણ કરેલ છે. બાકી જો અધિકરણભેદ હોવા છતાં પણ સમવાય એક જ માનીએ તો તો “નિરુક્ત પદ મુક્યા પછી પણ તમારા કહેવા પ્રમાણે અતિવ્યાપ્તિ આવવાની જ છે. અને આ જ વાત દીધિતિકાર પોતે જ આગળ કરવાના છે. અને એટલે જ તેઓ આ લક્ષણ છોડી દેશે. એટલે અત્યારે તો “અધિકરણભેદથી સમવાય પણ ભિન્ન છે' એ મત પ્રમાણે જ આ અતિવ્યાપ્તિનિવારણ જાણવું. CITTTTTTTTTTTTTTTTTTTTTTTTT IIIIIIITTTTTTTTTTTTTTTTTTTTTTTTTTTTTTTTTTTTTTTTTTTS जागदीशी - यद्यपि यादृशप्रतियोगितावच्छेदकावच्छिन्ने 'त्याद्युक्तौ,-'वह्नि-धूमोभयवान् धूमा'दित्यत्राव्याप्तिः, संयोगसामान्य एव वह्नि-धूमोभयत्वावच्छिन्नप्रतियोगिकत्वधूमाधिकरणपर्वतानुयोगिकत्वोभयाभावसत्त्वात्, चन्द्रशेखरीया : अत्रान्तरे जगदीशः स्वोत्प्रेक्षां निरूपयति ( यद्यपि) इत्यादिना । अयमाशयः । यादृशप्रतियोगितावच्छेदकावच्छिन्नप्रतियोगिकत्वघटितलक्षणं वह्निधूमोभयवान् धूमादित्यत्र' अव्याप्तं भवति । यतः कुत्रापि एकेनैव संयोगेन वह्निधूमोभयं न वर्तते । किन्तु वहनेस्संयोगो भिन्न एव, धूमस्य संयोगो भिन्न एव । तथा च कस्मिन्नपि संयोगे वह्निधूमोभयप्रतियोगिकत्वं नास्ति । अतः संयोगसामान्ये एव वह्निधूमोभयाभावप्रतियोगितावच्छेदकवह्निधूमोभयत्वावच्छिन्नवह्निधूमोभय-प्रतियोगिकत्वाभावमादाय उभयाभावो वर्तते । तथा च साध्याभावस्यैव लक्षणघटकत्वेनाव्याप्तिः भवति । ચન્દ્રશેખરીયાઃ જગદીશજી કહે છે કે, આ લક્ષણ ‘વન્નિધૂમોભયવાનું ધૂમાતું અહીં અવ્યાપ્ત બને છે. અહીં સાધ્યતાવચ્છેદક સંયોગસંબંધ છે. હવે તમે તો યાદશપ્રતિયોગિતા-વિચ્છેદકાવચ્છિન્નપ્રતિયોગીકત્વાદિ...ની વિવક્ષા કરી છે. તો વહિનધૂમોભયાભાવપ્રતિયોગિતાવચ્છેદક-અવચ્છિન્ન તો વહિનધૂમોભય જ બને. હવે વનિને રહેવાનો સંયોગ જુદો છે, ધૂમને રહેવાનો સંયોગ જુદો છે. બે ય એક સંબંધથી તો રહેવાના જ નથી. એટલે કોઈપણ સંયોગમાં ધૂમપ્રતિયોગીકત્વ કે વહિનપ્રતિયોગીકત્વ હજી મળે. પણ કોઈપણ સંયોગમાં વહિન સિદ્ધાંત લક્ષણ ઉપર ચન્દ્રશેખરીયા નામની ટીકા ૦ ૧૫૫

Loading...

Page Navigation
1 ... 158 159 160 161 162 163 164 165 166 167 168 169 170 171 172 173 174 175 176 177 178 179 180 181 182 183 184 185 186 187 188 189 190 191 192 193 194 195 196 197 198 199 200 201 202 203 204 205 206 207 208 209 210 211 212 213 214