Book Title: Siddhant Lakshan Part 02
Author(s): Chandrashekharvijay
Publisher: Kamal Prakashan Trust

View full book text
Previous | Next

Page 167
________________ दीधिति:२० ઘટત્વ છે. આમ લક્ષણ ઘટી જાય. જ્ઞાનમાં જો કે સમવાયથી ઘટાભાવ છે. પરંતુ તેની પ્રતિયોગિતા એ વિષયિતાભિન્નસમવાયાવચ્છિન્નત્વ ઘટત્વવ્યાપકતાઉભયવાળી છે માટે એ લઈ શકાતી નથી. અહીં વ્યાપ્યવૃત્તિની બીજી વ્યાખ્યા વિચારીએ તો વિષયિતા સંબંધથી ઘટનું અધિકરણ જન્ય એવું ઘટજ્ઞાન પણ મળે. તેમાં પટમાં રહેલો વિષયિતાવચ્છિન્નપ્રતિયોગિક-ઘટાભાવ એ કાલિકથી રહે જ છે. તેની પ્રતિયોગિતા એ વિષયિતાવચ્છિન્ન પણ છે. અને તે ઘટમાં રહેલી છે. આમ હોવાથી બીજી વ્યાખ્યા પ્રમાણે તો તે ઘટ વ્યાપ્યવૃત્તિસાધ્ય નથી બનતો. માટે પહેલી વ્યાખ્યા પ્રમાણે જ વ્યાપ્યવૃત્તિ ગણવાનો અને તેમાં ઉપર મુજબ લક્ષણ સમન્વય કરવો. 00000000000000000000000 g0000000000000000000000000000000000000000000000000000000 जागदीशी -(केचित्तु-"घटनिरूपितविषयितात्वेन घटस्य सम्बन्धत्वं स्वीक्रियते, न तु विषयितात्वेनेति पटनिष्ठतादृशप्रतियोगिताकत्वमादायैव नाव्याप्तिः । __ चन्द्रशेखरीया : अत्र केचित् इत्थं व्याचक्षते - व्याप्यवृत्तिपदस्य द्वितीयविवक्षानुसारेण तु ई विषयितासम्बन्धेन घटात्मकं साध्यमपि अव्याप्यवृत्ति एव । तथाहि विषयितासम्बन्धेन घटाधिकरणं जन्यं घटज्ञानमपि भवति । इत्थञ्च पटे विषयितासम्बन्धेन घटाभावः स्वरूपेण वर्तते । स एव विषयितावच्छिनप्रतियोगिताक: पटनिष्ठो घटाभावो कालिकेन जन्ये घटज्ञाने वर्तते । तस्य च विषयितावच्छिनैव प्रतियोगिता, सा च घटे वर्तते, अतो घटोऽप्यव्याप्यवृत्तिरेव । तथा च तत्र प्रतियोगिव्यधिकरणपदघटितमेवानन्तरोक्तं लक्षणं वाच्यम् । 'तच्चाव्याप्तं भवति' इति पूर्वपक्षणोक्तमेव । तद्वारणायात्र साध्यतावच्छेदकसम्बन्धो न विषयितात्वावच्छिन्नाविषयितारूपो ग्राह्यः किन्तु घटनिरूपितविषयितासम्बन्ध एव ग्राह्यः । तत्र च घटनिरूपित-विषयितासम्बन्धसामान्ये पटाभावप्रतियोगिपटप्रतियोगिकत्वाभावस्य सत्वात् तादृशसम्बन्धसामान्ये निरुक्तो भयाभावो वर्तते । घटनिरूपित-विषयितासम्बन्धेन तु घट एव नित्यज्ञाने वर्तते, न तु पटः । अतो घटनिरूपितविषयितासम्बन्धेन । पटप्रतियोगिकत्वाभावः सुलभ एव । तथा च निरुक्तरीत्या पटाभावस्यैव लक्षणघटकत्वात् नाव्याप्तिः । ચન્દ્રશેખરીયા: અહીં કેટલાકો એમ કહે છે કે બીજી વ્યાખ્યા પ્રમાણે તો આ વિષયિતાસંબંધથી ઘટ સાધ્ય એ અવ્યાપ્યવૃત્તિ હોવાથી ત્યાં પ્રતિયોગી વ્યધિકરણઘટિત પ્રસ્તુત લક્ષણ જ લેવું પડે. અને તે અહીં અવ્યાપ્ત ન બને. તે માટે અહીં સાધ્યતાવચ્છેદક તરીકે માત્ર વિષયિતાસંબંધ ન માનતા ઘટનિરૂપિતવિષયિતા જ માનવો. અને ઘટનિરૂપિતવિષયિતા સંબંધમાં તો પટાભાવપ્રતિયોગીપટપ્રતિયોગીકત્વનો અભાવ જ મળે છે. એટલે પટાભાવને લઈને ઉભયાભાવ મળી જાય છે. આમ પટાભાવ જ લક્ષણઘટક બની જતા અવ્યાપ્તિ આવવાની જ નથી. ઘટનિરૂપિતવિષયિતાસંબંધથી માત્ર ઘટ જ રહે, પટાદિ ન રહે એ ખ્યાલ રાખવો. uong00000000000000000000000000000 n a mu जागदीशी- नवीनास्तु - "विषयितात्वेनैव सम्बन्धता, किन्तु निरुक्त 00000000 FORIRIDIHDVDODOOGGIOUSU809ORIGIODDOOGODDOHORIODDDDDDDDDT0999999999991849TODDDDDDDDDDDDDDDDDDDDDDDDDDDDITIOTIODDHADDDDDDDE સિદ્ધાંત લક્ષણ ઉપર ચન્દ્રશેખરીયા નામની ટીકા ૦ ૧૬૨ t

Loading...

Page Navigation
1 ... 165 166 167 168 169 170 171 172 173 174 175 176 177 178 179 180 181 182 183 184 185 186 187 188 189 190 191 192 193 194 195 196 197 198 199 200 201 202 203 204 205 206 207 208 209 210 211 212 213 214