________________
दीधिति:२१ साध्यतावच्छेदकसमवायावच्छिन्नत्वाभावासत्वात् अव्याप्तिः भवत्येव । साध्यतावच्छेदकधर्मावच्छिन्नत्वोपादाने तु न दोषः । समवायेन घटीयप्रतियोगितायां साध्यतावच्छेदकसमवायित्वावच्छिन्नत्वं नास्ति, किन्तु घटत्वावच्छिन्नत्वमस्ति । अतः तस्यामपि प्रतियोगितायामुभयाभावसत्वात् प्रतियोगितासामान्ये उभयाभावो लभ्येत । तथा च नाव्याप्तिर्भवति । नहि समवायेन समवायिसम्बन्धी घटो न भवति, येन समवायेन समवायिसंबंधिभिन्नो घटो भवेत् । समवायावच्छिन्नप्रतियोगितासामान्ये साध्यतावच्छेदकधर्मावच्छिन्नत्वाभाव एव यदि विवक्ष्यते, तदा तु संयोगेन संयोगिमान् धूमादित्यत्राव्याप्तिर्भवेत् । यत्र धूमः संयोगेन वर्तते, तत्र सर्वत्र संयोगेन वह्नयादिरूपं संयोगि वर्तत एव, अतोऽयं सद्धेतुः । किन्तु समवायेन संयोग्यभावोऽत्र गृह्यते । तत्प्रतियोगितावच्छेदकसमवायेन तु संयोगिनिष्ठप्रतियोगितावच्छेदकसंयोगित्वावच्छिन्नसंयोगिसंबंधि कपालादि एव । अन्त्यावयविभूते पर्वतादौ किमपि संयोगिद्रव्यं समवायेन न वर्तते । अतः समवायेन संयोगिसंबंधि कपालादि एव भवति, न किमपि संयोगेन धूमाधिकरणं पर्वतादि । तथा च धूमाधिकरणं पर्वतादि समवायेन संयोगिसंबंधिभिन्नम् भवति । अतः संयोगिनिष्ठा प्रतियोगिताऽपि प्रतियोगितासामान्यान्तर्गता । तस्याञ्च साध्यतावच्छेदकसंयोगावच्छिन्नत्वस्य सत्वात् प्रतियोगितासामान्ये तदभावो न विद्यते । अतोऽत्राव्याप्तिः भवेत् । साध्यतावच्छेदकसम्बन्धावच्छिन्नत्वोपादाने तु न दोषः । समवायेन संयोगिनिष्ठप्रतियोगितायां साध्यतावच्छेदकसंयोगावच्छिन्नत्वाभावात् उभयाभावो वर्तते । तथा च प्रतियोगितासामान्ये उभयाभावसत्वात् નાવ્યાતિઃ |
ચન્દ્રશેખરીયાઃ ઉત્તરઃ સંયોગેન સમવાયિમાનું ઘટતાત્ આ સ્થાને અવ્યાપ્તિ આવે. અહીં ઘટત્વ ઘટમાં રહે અને ત્યાં સંયોગથી વાયુ વગેરે સમવાયી પદાર્થો રહેલા જ છે એટલે આ હેતુ સાચો છે. પણ અહીં ઘટતાધિકરણ ઘટ છે. તેમાં કોઈપણ દ્રવ્ય સમવાયથી રહેતું જ નથી. દ્રવ્ય એ સંયોગી કહેવાય. એટલે “ઘટમાં સંયોગીનો સમવાયથી અભાવ છે એમ કહેવાય. હવે આ પ્રતિયોગિતાવચ્છેદકસમવાયથી સંયોગીનો સંબંધી જે કપાલાદિ છે, તેનાથી ભિન્ન તરીકે ઘટ છે અને તેમાં આ સમવાયથી સંયોગીનો અભાવ રહેલો છે. હવે આ અભાવની પ્રતિયોગિતા સંયોગિત્વ=સંયોગ + સમવાયાવચ્છિન્ન છે અને સાધ્યતાવચ્છેદક પણ સંયોગ+સમવાય જ છે. આમ આ પ્રતિયોગિતામાં યાવસાધ્યતાવચ્છેદકાવચ્છિન્નત્વ મળી જાય છે. તેનો અભાવ નથી મળતો. માટે લક્ષણસમન્વય ન થતા અવ્યાપ્તિ આવે. પણ સાધ્યતાવચ્છેદકસંબંધાવચ્છિન્નત્વ+સાધ્યતાવચ્છેદકધર્માવચ્છિન્નત્વોભયાભાવનો નિવેશ કરવાથી સાધ્યતાવચ્છેદક સંબંધ + ધર્મ એ બે પદોનો નિવેશ કરવાથી વાંધો ન આવે, કેમકે અહીં સાધ્યતાવચ્છેદકસંબંધસંયોગ છે. અને સાધ્યતા-અવચ્છેદક ધર્મ=સમવાય છે. અને લક્ષણમાં જે સમવાયથી સંયોગી-અભાવ લીધો. તેની પ્રતિયોગિતા એ સમવાયસંબંધથી અવચ્છિન્ન છે. પણ સમવાયધર્મથી સાધ્યતાવચ્છેદકધર્મથી અવચ્છિન્ન નથી. અર્થાત્ આ પ્રતિયોગિતામાં સમવાયાવચ્છિન્નત્વ હોવા છતાં સાધ્યતા વચ્છેદકસમવાયધર્માવચ્છિશત્વનો તો અભાવ જ છે. એમ આ પ્રતિયોગિતામાં સંયોગધર્માવચ્છિન્નત્વ હોવા છતાં સંયોગસંબંધાવચ્છિન્નત્વનો તો અભાવ છે. આમ સુતરાં ઉભયાભાવ મળી જતા સંયોગથી સમવાયસાધ્ય એ ઘટત્વવ્યાપક બની જશે.
જો માત્ર સા.અવ.સંબંધાવચ્છિન્નત્વનો જ અભાવ કહે તો “સમવાયેન સમવાયિમાનું ઘટતાત્' અહીં હૈ અવ્યાપ્તિ આવે. અહીં ઘટત્વ ઘટમાં છે અને સમાયિત્રગુણકર્મજાતિ વગેરે ઘટમાં સમવાયથી હોય જ છે. એટલે આ હેતુ સાચો છે પણ અહીં સમવાયથી ઘટાભાવ લઈએ તો સમવાયથી ઘટસંબંધી એવો કપાલ, તેનાથી ભિન્ન
સિદ્ધાંત લક્ષણ ઉપર ચન્દ્રશેખરીયા નામની ટીકા ૦ ૧૦૧ GigB0411:00 16000606:00:06:10N/A /A100101100066150151615LTRASOINIMAGINGNAll 101010101010101offiblNNo A10000fotofit/Tithinkirtifift Irrilotif+I/Ethiorities Milog