Book Title: Siddhant Lakshan Part 02
Author(s): Chandrashekharvijay
Publisher: Kamal Prakashan Trust

View full book text
Previous | Next

Page 176
________________ दीधिति:२१ साध्यतावच्छेदकसमवायावच्छिन्नत्वाभावासत्वात् अव्याप्तिः भवत्येव । साध्यतावच्छेदकधर्मावच्छिन्नत्वोपादाने तु न दोषः । समवायेन घटीयप्रतियोगितायां साध्यतावच्छेदकसमवायित्वावच्छिन्नत्वं नास्ति, किन्तु घटत्वावच्छिन्नत्वमस्ति । अतः तस्यामपि प्रतियोगितायामुभयाभावसत्वात् प्रतियोगितासामान्ये उभयाभावो लभ्येत । तथा च नाव्याप्तिर्भवति । नहि समवायेन समवायिसम्बन्धी घटो न भवति, येन समवायेन समवायिसंबंधिभिन्नो घटो भवेत् । समवायावच्छिन्नप्रतियोगितासामान्ये साध्यतावच्छेदकधर्मावच्छिन्नत्वाभाव एव यदि विवक्ष्यते, तदा तु संयोगेन संयोगिमान् धूमादित्यत्राव्याप्तिर्भवेत् । यत्र धूमः संयोगेन वर्तते, तत्र सर्वत्र संयोगेन वह्नयादिरूपं संयोगि वर्तत एव, अतोऽयं सद्धेतुः । किन्तु समवायेन संयोग्यभावोऽत्र गृह्यते । तत्प्रतियोगितावच्छेदकसमवायेन तु संयोगिनिष्ठप्रतियोगितावच्छेदकसंयोगित्वावच्छिन्नसंयोगिसंबंधि कपालादि एव । अन्त्यावयविभूते पर्वतादौ किमपि संयोगिद्रव्यं समवायेन न वर्तते । अतः समवायेन संयोगिसंबंधि कपालादि एव भवति, न किमपि संयोगेन धूमाधिकरणं पर्वतादि । तथा च धूमाधिकरणं पर्वतादि समवायेन संयोगिसंबंधिभिन्नम् भवति । अतः संयोगिनिष्ठा प्रतियोगिताऽपि प्रतियोगितासामान्यान्तर्गता । तस्याञ्च साध्यतावच्छेदकसंयोगावच्छिन्नत्वस्य सत्वात् प्रतियोगितासामान्ये तदभावो न विद्यते । अतोऽत्राव्याप्तिः भवेत् । साध्यतावच्छेदकसम्बन्धावच्छिन्नत्वोपादाने तु न दोषः । समवायेन संयोगिनिष्ठप्रतियोगितायां साध्यतावच्छेदकसंयोगावच्छिन्नत्वाभावात् उभयाभावो वर्तते । तथा च प्रतियोगितासामान्ये उभयाभावसत्वात् નાવ્યાતિઃ | ચન્દ્રશેખરીયાઃ ઉત્તરઃ સંયોગેન સમવાયિમાનું ઘટતાત્ આ સ્થાને અવ્યાપ્તિ આવે. અહીં ઘટત્વ ઘટમાં રહે અને ત્યાં સંયોગથી વાયુ વગેરે સમવાયી પદાર્થો રહેલા જ છે એટલે આ હેતુ સાચો છે. પણ અહીં ઘટતાધિકરણ ઘટ છે. તેમાં કોઈપણ દ્રવ્ય સમવાયથી રહેતું જ નથી. દ્રવ્ય એ સંયોગી કહેવાય. એટલે “ઘટમાં સંયોગીનો સમવાયથી અભાવ છે એમ કહેવાય. હવે આ પ્રતિયોગિતાવચ્છેદકસમવાયથી સંયોગીનો સંબંધી જે કપાલાદિ છે, તેનાથી ભિન્ન તરીકે ઘટ છે અને તેમાં આ સમવાયથી સંયોગીનો અભાવ રહેલો છે. હવે આ અભાવની પ્રતિયોગિતા સંયોગિત્વ=સંયોગ + સમવાયાવચ્છિન્ન છે અને સાધ્યતાવચ્છેદક પણ સંયોગ+સમવાય જ છે. આમ આ પ્રતિયોગિતામાં યાવસાધ્યતાવચ્છેદકાવચ્છિન્નત્વ મળી જાય છે. તેનો અભાવ નથી મળતો. માટે લક્ષણસમન્વય ન થતા અવ્યાપ્તિ આવે. પણ સાધ્યતાવચ્છેદકસંબંધાવચ્છિન્નત્વ+સાધ્યતાવચ્છેદકધર્માવચ્છિન્નત્વોભયાભાવનો નિવેશ કરવાથી સાધ્યતાવચ્છેદક સંબંધ + ધર્મ એ બે પદોનો નિવેશ કરવાથી વાંધો ન આવે, કેમકે અહીં સાધ્યતાવચ્છેદકસંબંધસંયોગ છે. અને સાધ્યતા-અવચ્છેદક ધર્મ=સમવાય છે. અને લક્ષણમાં જે સમવાયથી સંયોગી-અભાવ લીધો. તેની પ્રતિયોગિતા એ સમવાયસંબંધથી અવચ્છિન્ન છે. પણ સમવાયધર્મથી સાધ્યતાવચ્છેદકધર્મથી અવચ્છિન્ન નથી. અર્થાત્ આ પ્રતિયોગિતામાં સમવાયાવચ્છિન્નત્વ હોવા છતાં સાધ્યતા વચ્છેદકસમવાયધર્માવચ્છિશત્વનો તો અભાવ જ છે. એમ આ પ્રતિયોગિતામાં સંયોગધર્માવચ્છિન્નત્વ હોવા છતાં સંયોગસંબંધાવચ્છિન્નત્વનો તો અભાવ છે. આમ સુતરાં ઉભયાભાવ મળી જતા સંયોગથી સમવાયસાધ્ય એ ઘટત્વવ્યાપક બની જશે. જો માત્ર સા.અવ.સંબંધાવચ્છિન્નત્વનો જ અભાવ કહે તો “સમવાયેન સમવાયિમાનું ઘટતાત્' અહીં હૈ અવ્યાપ્તિ આવે. અહીં ઘટત્વ ઘટમાં છે અને સમાયિત્રગુણકર્મજાતિ વગેરે ઘટમાં સમવાયથી હોય જ છે. એટલે આ હેતુ સાચો છે પણ અહીં સમવાયથી ઘટાભાવ લઈએ તો સમવાયથી ઘટસંબંધી એવો કપાલ, તેનાથી ભિન્ન સિદ્ધાંત લક્ષણ ઉપર ચન્દ્રશેખરીયા નામની ટીકા ૦ ૧૦૧ GigB0411:00 16000606:00:06:10N/A /A100101100066150151615LTRASOINIMAGINGNAll 101010101010101offiblNNo A10000fotofit/Tithinkirtifift Irrilotif+I/Ethiorities Milog

Loading...

Page Navigation
1 ... 174 175 176 177 178 179 180 181 182 183 184 185 186 187 188 189 190 191 192 193 194 195 196 197 198 199 200 201 202 203 204 205 206 207 208 209 210 211 212 213 214