Book Title: Siddhant Lakshan Part 02
Author(s): Chandrashekharvijay
Publisher: Kamal Prakashan Trust

View full book text
Previous | Next

Page 177
________________ दीधितिः२१ હું એવો ઘટ, તેમાં સમવાયથી ઘટાભાવ છે અને તેની પ્રતિયોગિતામાં સાધ્યતાવચ્છેદકસમવાયાવચ્છિન્નત્વ છે. ઉં એટલે લક્ષણઘટક પ્રતિયોગિતાસામાન્યમાં સાધ્યતાવચ્છેદકસમવાયાવચ્છિન્નત્વનો અભાવ ન મળતા અવ્યાપ્તિ આવે. ઉભયાભાવ લેવાથી વાંધો ન આવે, કેમકે આ ઘટાભાવીય પ્રતિયોગિતામાં સાધ્યતાવચ્છેદક સમવાયત્વધર્માવચ્છિન્નત્વ નથી. પરંતુ ઘટવધર્માવચ્છિન્નત્વ જ છે. એટલે આ પ્રતિયોગિતામાં પણ ઉભયાભાવ તો મળી જ જવાથી પ્રતિયોગિતાસામાન્યમાં ઉભયાભાવ મળી જાય. પરિણામે અવ્યાપ્તિ ન આવે. એમ જો માત્ર સાધ્યતાવચ્છેદકધર્માવચ્છિન્નત્વાભાવ જ લખે. સા.અવ.સંબંધાવચ્છિન્નત્વાભાવ ન લખે તો સંયોગેન સંયોગિમાનું ધૂમાતુ અહીં અવ્યાપ્તિ આવે. અહીં પણ સંયોગથી ધૂમ એ પર્વતાદિમાં છે અને ત્યાં ધૂમ + વૃક્ષાદિ (સંયોગી) પદાર્થો સંયોગથી છે. એટલે હેતુ સાચો છે. પણ તો ય સમવાયથી સંયોગી-અભાવ લઈને અતિવ્યાપ્તિ આવે. તે આ પ્રમાણે સંયોગી=સંયોગવાળો તો દ્રવ્ય જ હોય. અને પર્વતાદિમાં તો સમવાયથી કોઈપણ દ્રવ્ય રહેતું નથી. અર્થાતુ પર્વતમાં સમવાયથી સંયોગી-અભાવ છે અને તે લક્ષણઘટક પણ બની જાય છે. તેની પ્રતિયોગિતામાં સાધ્યતાવચ્છેદકસંયોગધર્માવચ્છિન્નત્વ છે. એટલે પ્રતિયોગિતા સામાન્યમાં સા.અવ.ધર્માવચ્છિન્નત્વાભાવ ન મળતા અવ્યાપ્તિ આવે. ઉભયાભાવ લેવાથી વાંધો ન આવે. કેમકે આ સમવાયેન સંયોગી-અભાવની પ્રતિયોગિતા એ સમવાયાવચ્છિન્ન છે. તેમાં સાધ્યતાવચ્છેદક સંયોગાવચ્છિન્નત્વનો તો અભાવ જ છે. એટલે એ B રીતે એમાં પણ ઉભયાભાવ મળી જતા લક્ષણઘટકપ્રતિયોગિતાસામાન્યમાં ઉભયાભાવ મળી જતા લક્ષણસમન્વય થઈ જાય છે. આ રીતે જુદા જુદા પદોનું પ્રયોજન સ્વયં વિચારી લેવું. Ammmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmm जागदीशी - अत्र च क्वचित् –'यादृशसम्बन्धावच्छिन्ने 'त्यपि दष्टव्यं , शब्दैक्यस्याऽनुपादेयत्वात्, तेन धूमवति तत्तत्संयोगसम्बन्धेन वह्निसामान्याभावसत्त्वेऽपि नाव्याप्तिः, तत्तत्संयोगाद्यवच्छिन्नप्रतियोगितायाः संयोगसामान्यानवच्छिन्नत्वात्, संयोगत्वस्य । सम्बन्धविधयावच्छेदकतावच्छेदकत्वस्थल एव तथात्वात् । ammmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmm चन्द्रशेखरीया : न च तथापि महानसीयसंयोगेन वह्निनिष्ठप्रतियोगितावच्छेदकवह्नित्वावच्छिनवह्निसंबंधि महानसं एव भवति, तद्भिन्नश्च धूमाधिकरणं पर्वतः, तथा च वह्निनिष्ठा निरुक्तप्रतियोगिता गृह्यते, तस्यांञ्च साध्यतावच्छेदकमहानसीयसंयोगावच्छिन्नत्व-साध्यतावच्छेदकवह्नित्व-अवच्छिन्नत्वोभयं वर्तते । अतः प्रतियोगितासामान्ये उभयाभावस्यावर्तमानत्वात् वह्निमान् धूमादित्यादौ अव्याप्तिः दुर्वारा । अत्र साध्यतावच्छेदकसम्बन्धः संयोगः, अतः तदन्तर्गतो महानसीयसंयोगोऽपि साध्यतावच्छेदकसम्बन्धपदेन ग्रहीतुं शक्यते । अतोऽव्याप्ति र्भवति इति वाच्यम् एतादृशि अनुमाने यत्सम्बन्धपदम् अपहाय यादृशसम्बन्धपदं ग्राह्यम् । सर्वत्र व्याप्तिलक्षणे पदानामैक्यं त्वनुपादेयम् । अतः कुत्रचित् स्थाने यत्सम्बन्धपदघटितं लक्षणम्, कुत्रचिच्च यादृशसम्बन्धपदघटितं लक्षणं न दोषाय । तथा च यद्धर्मावच्छिन्ना साध्यतावच्छेदकसम्बन्धता, तद्धर्मविशिष्टः यः साध्यतावच्छेदकसम्बन्धः, तदवच्छिनत्वघटितं लक्षणं इति फलितोऽर्थः । अत्र संयोगनिष्ठा साध्यता-अवच्छेदक सम्बन्धता संयोगत्वावच्छिन्नाऽस्ति । अतः प्रतियोगितासामान्ये FODDDDDDDDDDDDDDDDDDDDDDINGTODATIODOIDIDIODODDDDDDDDDDDDDDDDDDDDDDDDDDDDDDDDDDDDDDDDDDDDDDDDITIODOTCOIDDDDDDDDDDDDDDDDDDDDDDOIDDDDDDDITI સિદ્ધાંત લક્ષણ ઉપર ચન્દ્રશેખરીયા નામની ટીકા • ૧૦૨ TOOOOOOOOOOOOOOOOOOOOOOOOOOOOOOOOOOOOODOB0000000000000000000000000DDOOODOODDDDDDDDDDDDDDDDDDDDDDDDDDDDDDDDDDDOOGISODDDDDDDICTIODDDDDDDDOOD 000010100018

Loading...

Page Navigation
1 ... 175 176 177 178 179 180 181 182 183 184 185 186 187 188 189 190 191 192 193 194 195 196 197 198 199 200 201 202 203 204 205 206 207 208 209 210 211 212 213 214