Book Title: Siddhant Lakshan Part 02
Author(s): Chandrashekharvijay
Publisher: Kamal Prakashan Trust

View full book text
Previous | Next

Page 180
________________ दीधिति:२१ vh1655616195\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\010116114418746157500800000000000000000000000000000000000000000000000000000000000 तत्प्रतियोगितायां स्वरूपावच्छिनत्वं प्रसिद्धम् । अत्र च विशिष्टस्याविवक्षितत्वात् एकस्यामेव प्रतियोगितायां तदुभयप्रसिद्धिरनावश्यिकी । अतो भिन्नभिन्नप्रतियोगितायां तत्प्रसिद्धिं गृहीत्वा, निरुक्तप्रतियोगितासामान्ये तादृशोभयाभावो वक्तुं शक्यः, तथा च नाव्याप्तिः भवति । - ચન્દ્રશેખરીયા : પ્રશ્ન : “યટ્સબંધાવચ્છિન્નત્વવિશિષ્ટ-યધર્માવચ્છિન્નત્વાભાવ' કહે તો શું વાંધો ? B વનિમાનું ધૂમામાં લક્ષણઘટક એવા સમવાયથી વહુન્યભાવની પ્રતિયોગિતામાં સંયોગાવચ્છિન્નત્વવિશિષ્ટવનિત્વ-અવચ્છિશત્વનો અભાવ છે જ. સંયોગથી વહુન્યભાવની પ્રતિયોગિતામાં સંયોગાવચ્છિન્નત્વવિશિષ્ટવનિત્વ-અવચ્છિન્નત્વ પ્રસિદ્ધ હોવાથી તેનો અભાવ સમવાયથી વહુન્યભાવની પ્રતિયોગિતામાં લઈ શકાય છે. ઉત્તર : તો પછી પ્રમેયવાનું વાચ્યત્વા' આમાં અવ્યાપ્તિ આવે. અહીં સાધ્યતાવચ્છેદક સ્વરૂપસંબંધ+પ્રમેયત્વધર્મ છે. હવે કોઈપણ પદાર્થમાં સ્વરૂપથી પ્રમેયનો અભાવ મળતો નથી. બધાયમાં છેવટે પદાર્થત્વ=મેયવાદિ પ્રમેયો તો સ્વરૂપથી રહેલા જ છે. એટલે સ્વરૂપથી પ્રમેયાભાવ ક્યાંય ન હોવાથી કોઈપણ પ્રતિયોગિતામાં પ્રમેયત્નાવચ્છિન્નત્વ સ્વરૂપાવચ્છિન્નત્વ બે નથી મળતા. અને તેથી સ્વરૂપાવચ્છિન્નત્વવિશિષ્ટ પ્રયત્નાવચ્છિન્નત્વ પ્રસિદ્ધ બનતું નથી. એ પ્રસિદ્ધ ન બનવાથી લક્ષણઘટક એવા ઘટાભાવની પ્રતિયોગિતામાં તેનો અભાવ પણ લઈ ન શકાય. આમ અવ્યાપ્તિ આવે એટલે જ અમે વિશિષ્ટાભાવ ન લેતા ઉભયાભાવ લીધો. હવે જાતિમાં સમવાયથી પ્રમેયમાત્રનો અભાવ હોવાથી ત્યાં રહેલ પ્રમેયાભાવની પ્રતિયોગિતામાં પ્રમેયવાવચ્છિન્નત્વ તો પ્રસિદ્ધ જ છે, અને બીજી બાજુ ઘટમાં સ્વરૂપથી ગગનત્વનો અભાવ છે. એટલે એની પ્રતિયોગિતામાં સ્વરૂપાવચ્છિન્નત્વ પ્રસિદ્ધ છે. અહીં વિશિષ્ટ બનાવવાનું ન હોવાથી એક જ પ્રતિયોગિતામાં બે લેવાની જરૂર નથી. જુદી જુદી પ્રતિયોગિતામાં તેની પ્રસિદ્ધિ થવી જોઈએ. અને એ થઈ એટલે પછી વાચ્યત્વાધિકરણ એવા જાતિમાં સમવાયથી પ્રમેયાભાવ લક્ષણઘટક લઈ શકાય. અને તેની પ્રતિયોગિતામાં પ્રમેયત્નાવચ્છિન્નત્વ હોવા છતાં સ્વરૂપાવચ્છિન્નત્વનો તો અભાવ જ હોવાથી ઉભયાભાવ મળી જાય. આ રીતે તમામ લક્ષણઘટક પ્રતિયોગિતામાં ઉભયાભાવ મળી જવાથી અવ્યાપ્તિ ન આવે. जागदीशी - न च 'निरुक्तप्रतियोग्यनधिकरणहेतुमन्निष्ठाभावीय-यद्धर्मावच्छिन्नप्रतियोगितासामान्ये,-यत्सम्बन्धावच्छिन्नत्वाभावस्तत्सम्बन्धेन तद्धर्मावच्छिन्नं व्यापक मित्यर्थोऽस्तु, धर्मान्तरावच्छिन्नाभावाप्रवेशेन लाघवादिति वाच्यम्; __चन्दशेखरीया : ननु लाघवात् स्वप्रतियोगितावच्छेदक सम्बन्धेन साध्यतावच्छेदकयधर्मावच्छिन्नानधिकरणं हेत्वधिकरणं तवृत्त्यभावप्रतियोगितासामान्ये साध्यतावच्छेदकयत्सम्बन्धावच्छिन्नत्वाभावः, तेन धर्मेण तेन सम्बन्धेन तत्साध्यं हेतुव्यापकमित्येव उच्यताम् । तावतैव सर्वत्र लक्षणसमन्वयसंभवात् । तथाहि घटवान् महाकालत्वात् इत्यत्र महाकाले कालिकेन घटस्याभावो नास्ति । किन्तु समवाय-संयोगादिना घटस्य अभावोऽस्ति । अतः समवायादिना घटाभाव एव ઉti+PANKA: AAGINI A(111tINGHARRAMAMAKAWAA%A4AAAAAAAAAAAAAAAAAAAAAAAAAAAAAAAAAAAAAAAAAAAAAAAAAAAAAAAAAAAAAAAAAAAAAAAAAAAAAAAAAAwa સિદ્ધાંત લક્ષણ ઉપર ચન્દ્રશેખરીયા નામની ટીકા ૦ ૧૦૫ '* *!#silly

Loading...

Page Navigation
1 ... 178 179 180 181 182 183 184 185 186 187 188 189 190 191 192 193 194 195 196 197 198 199 200 201 202 203 204 205 206 207 208 209 210 211 212 213 214