Book Title: Siddhant Lakshan Part 02
Author(s): Chandrashekharvijay
Publisher: Kamal Prakashan Trust

View full book text
Previous | Next

Page 161
________________ दीधिति:२० ધૂમોભયપ્રતિયોગીકત્વ તો મળવાનું જ નથી. કેમકે એક સંયોગથી બે જણ રહેતા જ નથી. આમ સંયોગસામાન્યમાં વનિધૂમોભયપ્રતિયોગિકત્વ-સામાન્યાભાવ મળી જતા ઉભયાભાવ મળી જાય અને તેથી સાધ્યાભાવ જ લક્ષણઘટક બનતા અવ્યાપ્તિ આવે જ. जागदीशी- न च निरुक्त पतियोगितावच्छेदकावच्छिन्नवत्ताप्रमायाः सांसर्गिकविषयत्वमेव-निरुक्तप्रतियोगिकत्वं-वक्तव्यं, - तच्च पर्वते वह्नि-धूमयोः प्रत्येकसंयोगस्याप्यस्तीति नाव्याप्तिः, अन्यथा 'संयोगेन पर्वतो वह्नि-धूमोभयवा'नित्यादिप्रमाया दुर्घटत्वापत्तेरिति वाच्यम्, Emmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmm 80000000000000000000000000 चन्द्रशेखरीया : ननु निरुक्तप्रतियोगिकत्वं निरुक्तप्रतियोगितावच्छेदकावच्छिन्नवत्ताप्रमाज्ञान सांसर्गिक विषयत्वमेव, न त्वन्यत् । तथा च यथा 'वह्निमान् पर्वतः' इति वह्नयभावप्रतियोगितावच्छेदकवह्नित्वावच्छिन्नवह्निमत्ताप्रमाज्ञानस्य सांसर्गिक-विषयत्वम् संयोगे अस्ति, अतः संयोगे निरुक्तवह्निप्रतियोगिकत्वं वर्तते । तथैव 'संयोगेन वह्निधूमोभयवान् पर्वतः' इति वह्निधूमोभयवत्ताप्रमाज्ञान-सांसर्गिक विषयतासंयोगे केवलवह्निसंयोगे केवले च धूमसंयोगेऽपि वर्तते एव । अतो धूमाधिकरणपर्वतानुयोगिकत्वमप्यस्ति । अत: उभयाभावासत्वात् न साध्याभावो लक्षणघटकः, अतो नाव्याप्तिः । यदि हि केवले वह्निसंयोगे केवले धूमसंयोगे च वह्निधूमोभयप्रतियोगिकत्वं निरूक्तरूपं न स्वीक्रियेत, तदा संयोगेन वह्निधूमोभयवान् पर्वतः इति प्रमात्मिका प्रतीतिः कथं घटेत ? यतः अत्र प्रत्येकसंयोगे एव वह्निधूमोभयप्रतियोगिकत्वं भासते, न तु वह्निसंयोगे वह्निप्रतियोगिकत्वं धूमसंयोगे च धूमप्रतियोगिकत्वं । तथा च प्रमात्मकप्रतीतिबलात् वह्निसंयोगे धूमसंयोगे च वह्नि-धूमोभयप्रतियोगिकत्वं मन्तव्यम् । तच्चानायत्या निरुक्तरूपमेव मन्तव्यम् इति चेत् । ચન્દ્રશેખરીયા : પ્રશ્ન : યાદશપ્રતિયોગિતાવચ્છેદકાવચ્છિપ્રતિયોગીકત્વ એટલે યાદશપ્રતિયોગિતાવચ્છેદકાવચ્છિન્ન- વત્તા પ્રમાજ્ઞાનસ્ય સાંસર્ગિકવિષયત્વ' એવો જ અર્થ કરવાનો છે. અહીં “વનિધૂમોભયવાવચ્છિન્ન વનિધૂમોભયવાનું પર્વત” આવું જે તાદશોભયત્નાવચ્છિન્ન-વહિનધૂમોભયવત્તાનું હૈ પ્રમાત્મક જ્ઞાન છે. તેમાં સંબંધ તરીકે વિષય બનનારા ધૂમસંયોગવનિસંયોગ છે. અર્થાત્ તેઓમાં B તાદશસાંસર્ગિકવિષયત્વ રહેલું છે. આમ એકલા ધૂમસંયોગ કે એ કલા વનિસંયોગમાં પણ 8 તાદશસાંસર્ગિકવિષયત્વરૂપ= વનિધૂમોભયપ્રતિયોગીકત્વ છે જ. તેનો અભાવ નથી અને તેથી હું સંયોગસામાન્યમાં ઉભયાભાવ ન મળવાથી સાધ્યાભાવ લક્ષણઘટક બને જ નહી. પરિણામે અવ્યાપ્તિ ન આવે. B બાકી જો નિરુક્તપ્રતિયોગીકત્વની આવી વ્યાખ્યા ન માનો તો “સંયોગેન વનિધૂમોભયવાનું પર્વત એવી પ્રમાત્મક પ્રતીતિ જ નહીં ઘટી શકે, કેમકે અહીં એક જ સંયોગથી તો પર્વતમાં વનિ-ધૂમોભય રહેતા જ નથી. એટલે એ રીતે એક જ સંયોગમાં તો વહિનધૂમોભયપ્રતિયોગીકત્વ આવતું જ નથી. જ્યારે અહીં તો એક સંયોગમાં તો વહૂિનધૂમોભયપ્રતિયોગીકત્વ વિષય તરીકે દેખાય છે તો આ પ્રતીતિ શી રીતે ઘટે ? એટલે ઉપર કહ્યા પ્રમાણે “તદ્વત્તાપ્રમાજ્ઞાનસાંસર્ગિક વિષયત્વ=તધ્વતિયોગિકત્વ' માની લેવું. એટલે વહિનધૂમોભયવત્તા 0 0000000 સિદ્ધાંત લક્ષણ ઉપર ચન્દ્રશેખરીયા નામની ટીકા ૧૫૬

Loading...

Page Navigation
1 ... 159 160 161 162 163 164 165 166 167 168 169 170 171 172 173 174 175 176 177 178 179 180 181 182 183 184 185 186 187 188 189 190 191 192 193 194 195 196 197 198 199 200 201 202 203 204 205 206 207 208 209 210 211 212 213 214