Book Title: Siddhant Lakshan Part 02
Author(s): Chandrashekharvijay
Publisher: Kamal Prakashan Trust

View full book text
Previous | Next

Page 141
________________ दीधिति:१९ હવે જુઓ. તમામસંબંધોની અંદર પર્વતવૃત્તિવનિસંયોગ પણ આવે અને તેમાં તો વહિનપ્રતિયોગીત્વ+ પર્વતાનુયોગિકત્વ છે જ. એટલે સંયોગસામાન્યમાંકતમામે તમામ સંયોગોમાં તાદશોભયાભાવ છે?” એ પ્રશ્નનો ઉત્તર “ના” જ આવે. કેમકે પર્વતીય સંયોગમાં તો તાદશોભયાભાવ નથી જ. અહીં પણ તમામ સંયોગોમાં તાદશોભાયાભાવનો અભાવ છે = તાદશોભય છે. એવો અર્થ ન જ કરાય. કેમકે તમામ સંયોગોમાં તો તાદશોભય નથી જ. અમુકમાં જ છે. એટલે તમામ સંયોગોમાં તાદશોભયાભાવ નથી એટલું જ બોલવું. એનો અર્થ ઉભય છે એ અર્થ ન કરવો. આનો સીધો અર્થ એ જ છે કે, “એકપણ સાધ્યતાવચ્છેદકસંબંધમાં તાદશોભય મળે તો પછી ત્યાં સંબંધ સામાન્યમાં ઉભયાભાવ ન મળે.” | (ii) દેધિકરણ તરીકે યત્કિંચિત્ લખવાનું કારણ એ કે કોઈપણ સંબંધ “તમામે તમામ દેવધિકરણો એ અનુયોગિ છે જેનો” એવો તો બનવાનો જ નથી. એટલે અહીં એટલો જ આશય છે કે હેવધિકરણ તરીકે તમે કોઈપણ લઈ શકો, પણ બધા જુદા જુદા લેવાના. એક સાથે બધાની વિવક્ષા ન કરાય. ૧-૧ લઈને તમે બધા હું જ હત્યધિકરણ લઈ શકો, તેમાં કોઈ વાંધો નથી. એટલે જ “ધૂમવાનું વ માં યત્કિંચિત્ તરીકે પર્વત લો, તો તો લક્ષણસમન્વય જ થઈ જાય. પણ યત્કિંચિહેવધિકરણ તરીકે વારાફરતી બધા જ લઈ શકાય. એટલે અયોગોલક પણ લેવાય અને ત્યારે તો તમામ સંયોગોમાં ઉભયાભાવ મળી જતા ધૂમાભાવ જ લક્ષણઘટક બની ઉં જતા અતિવ્યાપ્તિ ન આવે. | (ii) જેમ સંબંધ સામાન્યમાં ઉભયાભાવની વિવક્ષા (નં. ૧) કરી તેમ એ પણ સમજવું કે, “સંબંધસામાન્યમાં 3 નિરુક્તિપ્રતિયોગીપ્રતિયોગિકત્વસામાન્ય છે?” એમ ન પુછવું કેમકે તો પછી સંયોગસામાન્યમાં સમવાયનિષ્ઠ વનિપ્રતિયોગીકત્વ ન જ હોવાથી તાદશસામાન્યનો અભાવ મળી જતા સાધ્યાભાવ=વિહિન-અભાવ જ ઉં લક્ષણઘટક બને. પરિણામે અવ્યાપ્તિ આવે. એટલે એમ પ્રશ્ન પૂછવો કે તમામે તમામ સા.અ. સંબંધોમાં હું તાદેશપ્રતિયોગીકત્વ સામાન્યનો અભાવ છે ?” જો હા, તો ઉભયાભાવ મળે એટલે તમામ સંયોગોની અંતર્ગત B વનિસંયોગમાં તો વનિપ્રતિયોગિકત્વસામાન્યનો અભાવ નથી જ, કેમકે એમાં પર્વતીયાદિવનિપ્રતિયોગિકત્વ રહેલું જ છે. એટલે વહૂન્યભાવ ન લેવાય માટે વાંધો ન આવે. એ જ રીતે “તમામ સા.અ. સંબંધોમાં હત્યધિકરણાનુયોગિકત્વસામાન્ય છે?” એમ ન પુછતા “તાદશસામાન્યાભાવ છે? એમ પુછવું. જો “હા” તો ત્યાં તેના દ્વારા ઉભયાભાવ મળી ગયેલો ગણાય. સીધી વાત એ કે તમામે તમામ સાધ્યતાવચ્છેદકસંબંધોમાં ઉભયાભાવ જે અભાવને લઈને મળે તે અભાવ લક્ષણઘટક બની શકે. जागदीशी - न च यादृशप्रतियोगितावच्छेदकावच्छिन्नप्रतियोगिक( त्वविशिष्ट-) सम्बन्धसामान्ये , -हेत्वधिकरणीभूतयत्किञ्चिद्व्यक्त्यनु योगिक ( त्वविशिष्ट) साध्यतावच्छेदकसम्बन्धत्वस्य, तथाविधसम्बन्धसामान्ये वा, –यादृशप्रतियोगितावच्छेदकावच्छिन्नप्रतियोगिकत्वस्य व्यतिरेकः,-तादृशप्रतियोगितानवच्छेदकत्वमेव साध्यतावच्छेदकस्य कथं नोक्तमिति वाच्यम्; R Ki[ ti[ri[t. TOI:01 સિદ્ધાંત લક્ષણ ઉપર ચન્દ્રશેખરીયા નામની ટીકા ૧૩૬ with ot100vIo1Loothlal*101011001/01/1INDIkrtirrotherwritliforno Mirroristonior-triotAttitution\tolveIo1BILIII IIIIIIIIIIIti[[S[Photworriverfron-t/HINAttiLettrixsoftwittltbtKbtki[ ol•lofof010001

Loading...

Page Navigation
1 ... 139 140 141 142 143 144 145 146 147 148 149 150 151 152 153 154 155 156 157 158 159 160 161 162 163 164 165 166 167 168 169 170 171 172 173 174 175 176 177 178 179 180 181 182 183 184 185 186 187 188 189 190 191 192 193 194 195 196 197 198 199 200 201 202 203 204 205 206 207 208 209 210 211 212 213 214