________________
दीधिति:१९ g0000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000 B જે ઉત્તર આપ્યો છે, તે પણ દ્રવ્ય જાતે માં અતિવ્યાપ્ત બને છે. એમ કહેવાના છે. અને તેથી આ ઉત્તર છોડી
નવો પરિષ્કાર કરવાના છે. આનો અર્થ એ કે આ ઉત્તર તો “દ્રવ્ય જાતે ” સ્થલે અતિવ્યાપ્ત બનવો જ જોઈએ 8 તો જ “અત એવ... એ ગ્રન્થ સંગત થાય. પણ એમાં વાંધો એ આવે છે કે તમે તો આ નવી વિરક્ષા કરી, તે પ્રમાણે તો અતિવ્યાપ્તિ ઘટતી જ નથી. તે આ પ્રમાણે-દ્રવ્યત્વ એ સમવાયથી સાધ્ય છે. એટલે સાધ્યતાવચ્છેદક સમવાય બન્યો, હવે આ જુના ઉત્તર પ્રમાણે તો અતિવ્યાપ્તિ આવવાની જ. કેમકે સમવાય પોતે એક જ છે. એટલે એમાં દ્રવ્ય_પ્રતિયોગીકત્વ પણ છે. અને એ જ સમવાય ગુણમાં પણ હોવાથી એ જ સમવાયમાં ગુણાનુયોગિકત્વ પણ છે. આમ ઉભય મળી જતા દ્રવ્યવાભાવ નથી મળતો. પરિણામે અતિવ્યાપ્તિ આવે. પણ નવી વિવક્ષા જોઈએ તો સમવાય ભલે એક હોય, તો પણ સમવાયાવચ્છિન્નાધિકરણતા તો જુદી જુદી જ છે. એટલે સમવાયાવચ્છિન્ન એવી દ્રવ્યાદિનિષ્ઠાધિકરણતામાં દ્રવ્યત્વવાવચ્છિત્રાધેયતાનિરૂપિતત્વ હોવા છતાં ગુણાનુયોગિકત્વ સ્વરૂપેણ ગુણવૃત્તિત્વ તો નથી જ. એટલે દ્રવ્યનિષ્ઠ-અધિકરણતામાં ઉભયાભાવ મળી ગયો અને સમવાયાવચ્છિન્ન એવી ગુણ+કર્મનિષ્ઠ જે અધિકરણતા છે, તેમાં તો દ્રવ્યત્વવાવચ્છિન્નદ્રવ્યનિષ્ઠઆધેયતાનિરૂપિતત્વ નથી, કેમકે ગુણમાં સમવાયથી દ્રવ્યત્વ રહેતું જ નથી. આમ તે અધિકરણતાઓમાં પણ ઉભયાભાવ મળી ગયો. આ રીતે, સમવાયાવચ્છિન્ન તમામ અધિકરણતાઓમાં ઉભયાભાવ મળી જતાં સાધ્યાભાવ જ લક્ષણઘટક બની ગયો. પરિણામે અતિવ્યાપ્તિ ન આવે. પરિણામે આગળના ગ્રન્થ સાથે વિરોધ આવે. તે ન આવે તે માટે આ વિવક્ષા ન કરાય. પણ એની પહેલાનું સમાધાન જ માન્ય રાખવું પડે. અને હું એમાં તો સંયોગેન દ્રવ્યવાનું દ્રવ્યજાત્યચતરવામાં અતિવ્યાપ્તિ આવે જ છે. એટલે એ ઉત્તર સંગત થતો નથી.
जागदीशी - 'संयोगः पर्वते वह्नेः सम्बन्धो, न तु वह्नौ पर्वतस्ये 'त्यादिप्रतीत्या (हि) किञ्चित्प्रतियोगिक-किञ्चिदनुयोगिक-सम्बन्धत्वमनुभवसिद्धं कुत्रचिदेव संयोगादौ, न तु सर्वत्र, तच्च स्वरूपसम्बन्धविशेषोऽतिरिक्तो वेत्यन्यदेतत्,
तथा च साध्यतावच्छेदकसम्बन्धसामान्ये,-निरूक्त( प्रतियोगि)-प्रतियोगिक-सम्बन्धत्वहेत्वधिकरणीभूतयत्किञ्चिद्वयक्त्यनुयोगिकसम्बन्धत्वोभयाभावस्य विवक्षणात्, - धूमसंयोगस्यायोगोलकानुयोगिकसंसर्गत्वविरहादेव नातिप्रसङ्गः,,
- तत्र यथार्थविशिष्टधीनियामकस्यैव तदनुयोगिकसम्बन्धत्वात् ।
चन्द्रशेखरीया : अत्रोच्यते । 'पर्वते वह्नः संयोगसम्बन्धः' इति प्रतीतिर्भवति, किन्तु वह्नौ पर्वतस्य संयोगः सम्बन्धः इति प्रतीतिर्न भवति । अत्र यद्यपि संयोगस्य द्विष्ठत्वात् स संयोगः पर्वते वह्नौ च एक एव विद्यते । तथा पि 'वह्नौ पर्वतस्य संयोगः' इति प्रतीतिरनुभवविरुधैव । तस्मात् न केवलं तवृत्तित्वरूपं तदनुयोगिकत्वमभ्युपगन्तुं युक्तं । यतः तदभ्युपगमे 'पर्वते वह्निसंयोगवत् वह्नौ । पर्वतसंयोगप्रतीतिप्रसंङ्गः स्फुट एव, संयोगस्य उभयस्मिन् विद्यमानत्वात् । तस्मात् एतद् अभ्युपगन्तव्यम् यत् संयोगसम्बन्धादौ किञ्चित्प्रतियोगिकसम्बन्धत्वं किञ्चिदनुयोगिकसम्बन्धत्वं निरुक्तप्रतीतिबलात् सिद्ध्यति । तदपि न सर्वेषु संयोगेषु, किन्तु केषुचिदेव, वक्ष्यमाणसंयोगे किञ्चित्प्रतियोगिकसम्बन्धत्वाभावस्य
BoooooooAKKKARARARA 00000000000000000000000000AMRAA000000000000000000000Annai[LKERALARAM 10:01Mirrigation 100%A5%AIRA AAAAAAKE/AIRI[1110603
સિદ્ધાંત લક્ષણ ઉપર ચન્દ્રશેખરીયા નામની ટીકા ૦ ૧૪૪ foooAKKI&libr/fr/TWITAMANNATHI LAGNAoooooooooooooooohost/C000100100100101000000000000000000001PMokhdi todilodeohotogtuwoodworkford:0000000000000000003