Book Title: Siddhant Lakshan Part 02
Author(s): Chandrashekharvijay
Publisher: Kamal Prakashan Trust

View full book text
Previous | Next

Page 127
________________ दीधिति:१९ પ્રશ્ન : દધિત્વવિશિષ્ટપ્રમેયનું સ્વરૂપસંબંધથી અનધિકરણ હેવધિકરણ કેમ ન મળે? નવીનોઃ જુઓ, અહીં સમવાયઘટિતસામાનાધિકરણ્યથી દધિત્વવિશિષ્ટપ્રમેય સાધ્ય છે, એટલે અહીં પ્રમેય B તરીકે એ જ લેવાય, કે જે સમવાયથી રહેતો હોય. સમવાયથી ન રહેનાર કોઈપણ પદાર્થ સમવાયઘટિતસામાનાધિકરણ્યથી તો દધિત્વવિશિષ્ટ બનવાનો જ નથી, જેમકે ઘટાદિ પદાર્થો એ સમવાયથી રહેનારા છે, તે શુદ્ધ સ્વરૂપસંબંધથી ક્યાંય નથી રહેતા. હવે અહીં દધિત્વવિશિષ્ટપ્રમેય અવશ્ય સમવાયથી રહેનારો જ B હોવાથી તે શુદ્ધસ્વરૂપથી ક્યાંય રહેતો નથી. એટલે શુદ્ધસ્વરૂપથી આનું અધિકરણ જ પ્રસિદ્ધ ન હોવાથી તે સંબંધથી તેનું=દધિત્વવિશિષ્ટપ્રમેયનું અનધિકરણ પણ મળતું નથી. માટે આવ્યાપ્તિ આવે જ છે. જો દૈશિકવિશેષણતા કે કાલિક વિશેષણતા રૂપ સ્વરૂપ સં. લો, તો એ સંબંધથી તો દધિત્વવિશિષ્ટપ્રમેય એ હે–ધિકરણમાં રહે જ છે, એટલે તેનું તો અનધિકરણ તે સંબંધથી આ હેવધિકરણો બનતા જ નથી એટલે સ્વરૂપાદિ દ્વારા પણ લક્ષણસમન્વય શક્ય નથી. પ્રશ્ન: તો પણ ચણૂકાદિ દધિમાં સમવાયથી ભલે દધિત્વવિશિષ્ટપ્રમેય હોય. સંયોગસંબંધથી તો કોઈપણ દધિત્વવિશિષ્ટપ્રમેય ન હોય, એ સંભવી શકે જ છે. અહીં એ વાત તો સ્પષ્ટ જ છે કે દધિમાં સમવાયથી રહેનારો પદાર્થ જ સમવાયઘટિતસામાનાધિકરણ્ય સંથી દધિત્વવિશિષ્ટ પ્રમેય તરીકે ઓળખાય. હવે દધિમાં સમવાયથી રહેનારા તરીકે તો જાતિઓ + ગુણો + દધિરૂપ અવયવી જ આવી શકે. એમાં ગુણ + જાતિઓ દધિત્વવિશિષ્ટ પ્રમેય બને, પણ તેમનું સંયોગથી અધિકરણ જ પ્રસિદ્ધ નથી. એટલે એને લેવાની જરૂર નથી. એટલે હવે દધિત્વવિશિષ્ટ પ્રમેય તરીકે બધા ભૂલદધિઓ જ બાકી રહ્યા. એ પૂલદધિઓ પોત-પોતાના દધિરૂપ અવયવોમાં સમવાયથી જ રહેવાના છે, એટલે સંયોગથી તો તેમનો અભાવ જ છે. અવયવી અવયવમાં સંયોગથી રહેવાનો જ નથી. ધારો કે શુકદધિ લઈએ તો તેમાં દધિત્વવિશિષ્ટપ્રમેય=રાણકદધિ તાદાભ્યથી રહેશે, પણ સંયોગથી ન રહે. ચતુરણકદધિ=ધિત્વવિશિષ્ટપ્રમેય સમવાયથી રહેશે, પણ સંયોગથી ન રહે. પંચાણુકાદિ દધિઓ તો હું તાદાભ્યથી કે કોઈપણ સંબંધથી એ વ્યણુકમાં ન હોય એ સંભવિત જ છે. એટલે દધિત્વવિશિષ્ટપ્રમેયનું સંયોગથી ૬ અધિકરણ જે પાત્ર=તપેલી વગેરે દ્રવ્યો, તદન્ય એવું હેવધિકરણ સ્થૂલદધિ મળે જ છે. અને તેથી સંયોગભિન્ન એવાં તાદાત્મથી=સાધ્યતાવચ્છેદકસંબંધથી દધિત્વવિશિષ્ટપ્રમેયનું સામાનાધિકરણ્ય પૂલદધિત્વમાં મળી જ જાય છે. આમ, લક્ષણ સમન્વય સંભવી શકતો હોવાથી અવ્યાપ્તિ ન આવે. નવીનો અહીં દધિત્વવિશિષ્ટ પ્રમેય એ સમવાયથી જ રહેતો હોવાથી સંયોગથી તેનું અધિકરણ જ પ્રસિદ્ધ નથી. પ્રશ્નઃ વાહ ! તો તો પછી દધિત્વવિશિષ્ટપ્રમેય સમવાયથી જ રહેતો હોવાથી તેનું તાદાભ્યથી અધિકરણ જ અપ્રસિદ્ધ બનવાથી આ સ્થાન જ ખોટું પડે. એટલે એ વાત તો સર્વથા ખોટી છે અને બીજી વાત એ કે હત્યધિકરણ તરીકે ચતુરણુક લઈએ તો ત્રણકદધિ-અનુયોગિકસમવાયથી તો દધિત્વવિશિષ્ટપ્રમેયો રાણકદધિમાં જ મળે. એટલે તાદશ સમવાયભિન્ન એવા તાદાભ્ય સંબંધથી તાદશસાધ્યનું સામાનાધિકરણ્ય પૂલદધિત્વમાં મળી જતા વ્યાપ્તિલક્ષણ મળી જ જાય. આ નવીનો : તત્યણુકદધિવૃત્તિત્વવિશિષ્ટદધિમાર્ તત્યણુકદધિત્વાતું. અહીં તાદાસ્પેન સાધ્ય સમજવું. તત્યણુકમાં વૃત્તિત્વથી વિશિષ્ટ એવો દધિ તરીકે ચણક પોતે મળી શકે. કેમકે તે ચણક તાદાભ્યથી સાધ્યઅનધિકરણ એવું હેવધિકરણ નહીં મળે, કેમકે તત્યણુકવૃત્તિત્વવિશિષ્ટદધિ એ જો તત્યણુકમાં તાદાભ્યથી ? R (1000000000000000000000000000000000000000000000000001012014/10/11/tNTERNAGAR MANINAKITKAMPARANARIEter/ Ent/fittitrificroShriff fift (Fifthlal/14//14/01/11/ સિદ્ધાંત લક્ષણ ઉપર ચન્દ્રશેખરીયા નામની ટીકા ૦ ૧૨૨ s1660664116641017/11/1115114414414111414/10/AAARAKHANDIGATHANAKYANITATISTIANSLANI11x/bitfrostel111111/0001PLOMAIL.MorbitIN/APP/IT/IIT/ITISTILLAFETYNITARANLINE

Loading...

Page Navigation
1 ... 125 126 127 128 129 130 131 132 133 134 135 136 137 138 139 140 141 142 143 144 145 146 147 148 149 150 151 152 153 154 155 156 157 158 159 160 161 162 163 164 165 166 167 168 169 170 171 172 173 174 175 176 177 178 179 180 181 182 183 184 185 186 187 188 189 190 191 192 193 194 195 196 197 198 199 200 201 202 203 204 205 206 207 208 209 210 211 212 213 214