________________
दीधिति:१३ ფილოლოგიუჟეტურფფფფფფფფ હેતૂધિકરણ અયોગોલક બને છે. એટલે તે ધૂમાભાવની ધૂમનિષ્ઠપ્રતિયોગિતાની અવચ્છેદકતા તો સાધ્યતાવચ્છેદક એવા ધૂમત્વમાં રહેલી જ છે. માટે ધૂમવાનું વઃ એ સ્થળે અતિવ્યાપ્તિ ન આવે. એમ, “વનિમાનું ધૂમા” સ્થળે વનિ-અભાવની વનિનિષ્ઠપ્રતિયોગિતાનો અવચ્છેદક એવા સંયોગસંબંધથી વહુન્યભાવની પ્રતિયોગિતાના અવચ્છેદક એવા વહિનત્વધર્મથી અવચ્છિન્ન વનિનો અસંબંધી એવા હેતુમાન=પર્વતાદિ બનતા નથી. માટે,
ટે, વહન્યભાવ ન લેવાય. પરંતુ ઘટાભાવ જ લેવાય અને તદભાવની ઘટનિપ્રતિયોગિતાની અવચ્છેદકતાનો અભાવ વનિત્વમાં મળી જતા લક્ષણ સમન્વય થઈ જાય. (અહીં પુસ્તકમાં “યત્વતિયોગિતાનિરૂપિતાવચ્છેદકીભૂત”... લખેલ છે. પણ, પ્રતિયોગિતા એ ધર્મ છે, અને ધર્મથી ઘટત્વ એ નિરૂપિત તરીકે ઘટતું નથી અને વળી એ નિરૂપિતશબ્દનું કોઈ પ્રયોજન જ નથી. એ વિના જ યોગ્ય સમન્વય થઈ જાય છે.) અહીં, પ્રતિયોગિતાવચ્છેદક સંબંધ તરીકે સાધ્યતાવચ્છેદક સંબંધ જ લેવાનો છે. એટલે કે સાધ્યતાવચ્છેદકસંબંધાવચ્છિન્ન પ્રતિયોગિતાક એવો જ અભાવ લેવાનો છે. બાકી તો “સંયોગેન વનિમાનું ધૂમાડુ” સ્થળે પણ સમવાયથી વનિનો અભાવ લઈએ, તો વહન્યભાવપ્રતિયોગિતાવચ્છેદક સમવાયસંબંધથી વહિનનિષ્ઠપ્રતિયોગિતાવચ્છેદક-વનિત્નાવચ્છિન્ન વનિનો અસંબંધી એવો પર્વત બની જ જવાનો. અને તેથી તે વહુન્યભાવની વનિનિષ્ઠપ્રતિયોગિતાની અવચ્છેદકતા વનિત્વમાં હોવાથી અવ્યાપ્તિ જ આવે. એટલે જે પ્રતિયોગિતા લેવાની છે. તે સાધ્યતાવચ્છેદકસંબંધથી અવચ્છિન્ન લેવી એ જ યોગ્ય લાગે છે. અને જે આ અર્થ કરીએ છીએ, એ એમને એમ નથી કરતા. દીધિતિકારે “યત્વતિયોગિતાવચ્છેદકાવચ્છિન્નાનધિકરણ” એમ નથી કીધું. પરંતુ “યાદશપ્રતિયોગિતા” કહ્યું છે. આમાં “યાદશ' પદ દ્વારા દીધિતિકાર આ અમે બતાવેલા એવા જ અર્થને સુચવે છે
ITTTTTTTTTTTTTTTTTTTTTTTTTTTTTTTTTT IIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIMS
___ जागदीशी - न च प्रतियोगितावच्छेदकरुपं यदि प्रतियोगित्वं, तदा 'यदभावीययाद्दशप्रतियोगितावच्छेदकसम्बन्धेन तदभावीयताद्दश-प्रतियोगित्वावच्छिन्नस्यानधिकरणत्वं हेतुमत' इत्येव सम्यक्, 'प्रतियोगितावच्छेदकावच्छिन्नानधिकरणत्व' प्रवेशो व्यर्थ इति वाच्यम्;
चन्द्रशेखरीया : न च तथापि प्रतियोगिता यदि प्रतियोगितावच्छेदकधर्मरूपा, तदा तु तदभावीयतत् प्रतियोगितावच्छेदकावच्छिन्नानधिकरणत्वस्य निवेश: व्यर्थः, प्रतियोगितायाः प्रतियोगितावच्छेदकधर्मस्य च परस्परभिन्नत्वात् । किन्तु केवलं तदभावीयतादृश-प्रतियोगितावच्छिन्नानधिकरणत्वमेव निवेश्यम् तावतैव । सर्वदोषनिराकरणसंभवात् इति वाच्यम्
ચન્દ્રશેખરીયાઃ પ્રશ્નઃ પ્રતિયોગિતા એ જ્યારે પ્રતિયોગિતાવચ્છેદક ધર્મ રૂપ જ માની છે. તો પછી તમે જે “પદભાવીયયાદશપ્રતિયોગિતાવચ્છેદકસંબંધથી યત્પતિયોગિતાવચ્છેદક-અવચ્છિન્ન-અસંબંધી અનધિકરણ) કહ્યું છે.” તે ગૌરવદોષવાળું બને છે, કેમકે પ્રતિયોગિતા અને પ્રતિયોગિતાવચ્છેદક એક જ છે, તો પછી પ્રતિયોગિતા=અવચ્છિન્ન-અનધિકરણ એમ જ કહો ને, પ્રતિયોગિતાવચ્છેદકાવચ્છિન્ન... કહેવાની તો કોઈ જરૂર જ નથી. એટલે ગૌરવદોષ આવે છે.
Isikoloi:10 x 108
સિદ્ધાંત લક્ષણ ઉપર ચન્દ્રશેખરીયા નામની ટીકા ૦ ૩૩