________________
दीधिति:१६
mmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmm
धर्मव्याप्यत्वे प्राचां संवादमुपन्यस्य अधुना धर्मिणो तादात्म्येन धर्मव्यापकत्वे प्राचां संवादमाह । अयं । तादात्म्येन वृक्षवान् तादात्म्येन शिंशपायाः, अत्र तादात्म्येन वृक्षः तादात्म्येन शिंशपात्मकहेतोः व्यापको भवति । वस्तुतस्तु अत्र धर्मिणो धर्मव्यापकत्वप्रतिपादकानुमानप्रतिज्ञाकरणानन्तरं इदं अनुमानं नोचितं प्रतिभाति, यतोऽत्र वृक्षात्मकर्मिणो शिशपात्मकर्मिव्यापकत्वमेव सिद्ध्यति । न तु धर्मव्यापकत्वं । अत एव "धर्मिणो धर्मव्यापकत्वे" इति जागदीशीग्रन्थस्यार्थो विवृत्तिटीकायां "धर्मिणो गवादेः धर्मव्यापकत्वे= सास्नादिव्यापकत्वे" इत्येवंरूपेण कृतः । अतः तादात्म्येन 'गोमान् सास्नावत्वादि'त्येवानुमान स्वप्रतिज्ञानुसारेणोचितमिति वयमुत्पश्यामः । न च जागदीश्यां "धर्मिणो धर्मिव्यापकत्वे" इति ग्रन्थो मन्तव्यः इति वाच्यम् तस्य प्रागेव निरू पितत्वात् "धर्मिणो धर्मव्याप्यत्व-व्यापकत्वे बोध्ये" इति दीधितिग्रन्थानन्तरं धर्मिणो धर्मव्याप्यत्वं साधयित्वाऽधुना धर्मिणः धर्मव्यापकत्वसाधनस्यैवोचितत्वात् च । अथवा नैयायिकश्रेष्ठानापृच्छयैव कश्चित् निर्णयः करणीय इत्युपदेशः।।
ચન્દ્રશેખરીયાઃ પ્રશ્ન : ભલે, તો પણ તાદાત્મથી જલને હેતુ માનીએ તો ય તાદાભ્યથી જલનો અભાવ જ વ્યતિરેકવ્યાપ્તિમાં સિદ્ધ થશે. જલભેદ ક્યાં સિદ્ધ થવાનો ?
उत्तर : १३, म ! dulभ्यथी ४सनी ममा ४ ४८ मे छ, भे. तो प्रसिद्ध ४ ७. माम सही તાદાત્મથી જલને હેતુ માનીએ, તો જ પૃથ્વીમાં વ્યતિરેક વ્યાપ્તિ દ્વારા જલભેદની સિદ્ધિ થાય છે. અને આ B રીતે જલ=ધર્મી એ તાદાભ્યથી પોતાના પૃથ્વીવાભાવ રૂપ ધર્મને વ્યાપ્ય તરીકે સિદ્ધ થાય જ છે. એટલે ધર્મી
એ પોતે તાદામ્યથી રહીને સ્વધર્મને વ્યાપ્ય બની શકે છે. આમ અહીં પ્રાચીનો પ્રમાણે ધર્મીને ધર્મવ્યાપ્ય બનાવ્યો. હવે દીધિતિમાં જ “ધર્મી તાદાભ્યથી ધર્મને વ્યાપક બને છે.” એ દષ્ટાન્ત પણ બતાવે છે. એટલે કે “તાદાસ્પેન વૃક્ષવાન્ શિશપાયાઃ” અહીં પણ આ વ્યાપ્તિનો નિશ્ચય સાચો પડે છે. યદ્યપિ આ અનુમાનમાં તો સાધ્ય+હેતુ બેય તાદાભ્યથી બતાવેલા છે. અને એટલો ધર્મી ધર્મીને જ વ્યાપક બને છે. માટે આ દૃષ્ટાન્ત યોગ્ય નથી લાગતું. એટલે જ વિવૃત્તિટીકામાં જાગદીશીના ધર્મિણો ધર્મવ્યાપકત્વે..ગ્રન્થનો અર્થ “તાદાભ્યથી ગૌ એ સમવાયથી સાસ્નાવ્યાપક બને છે” એમ લખેલો છે. એટલે આ શિશપાવાળુ દષ્ટાન્ત એ “ધર્મી ધર્મીને વ્યાપક બને છે” એ અર્થમાં લેવું યોગ્ય લાગે છે.
दीधितिः अत एव-गोत्वत्वाद्यग्रहदशायां, - 'यत्र सास्नादिः सा गौ 'रितितादात्म्येन गोर्व्यापकत्वग्रहे, -सास्नादिना तादात्म्येन गौः,तादात्म्येन गोर्व्यतिरेकाच्च सास्नादिव्यतिरेकः सिध्यति ॥१७॥
जागदीशी -धर्मणिो धर्मव्यापकत्वे युक्तिमप्याह, - अत एवेति । - धर्मिणो
B000000000000000000000ddddddddddddddddddddddddddddddddddddOOOOOOOOOOOOOOOOOOOOOOOOOOOOOOOOOOOOOOOOOOOOOOOOOOOOOOOOOOOOOOOOOOOOOOOOOOOO
000000000 - સિદ્ધાંત લક્ષણ ઉપર ચન્દ્રશેખરીયા નામની ટીકા ૦ ૫o damadROOOOOOOOOOOOOOOOOOOOOOOOOOOOOOOOOOOOOOOOOOOOOOOOOOOOOOOOOOOODUSTDOORDOOOOOOOOOOOOOOOOOOOOOOOOOOOOOIDIDIOSDOODOOOOOOOOOOOOOOOOOOOOOODavad