Book Title: Siddhant Lakshan Part 02
Author(s): Chandrashekharvijay
Publisher: Kamal Prakashan Trust

View full book text
Previous | Next

Page 115
________________ दीधिति:१९ GOOOOOOOOOOOOOOOOOOOOOOOOOOOOOOOOOOOOOo0o0o0000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000 (જો કે અહીં, અધિકરણને રહેવાનો સંબંધ એ અધિકરણતાવચ્છેદક બને. અહીં ગુણને સમવાયથી રાખવાની વિવેક્ષા નથી. પણ ગુણમાં સમવાયથી સત્તા રહે છે. એટલે ગુણમાં સમવાયને લઈને અધિકરણતા આવી છે. ખરેખર તો સમવાયત્વાવચ્છિન્ન અહીં વૃત્તિતા જ બને. અને માટે જ વિવૃત્તિમાં ખુલાસો કરે છે કે યત્કિંચિહે–ધિકરણનિષ્ઠ-અધિકરણતાથી નિરૂપિત એવી જે સાધ્યતાવચ્છેદકસંબંધાવચ્છિન્નવૃત્તિતા, તેનો અનવચ્છેદક એવો પ્રતિયોગિતાવચ્છેદક જે અભાવનો છે, તે અભાવ લેવાય. ગુણનિષ્ઠ-અધિકરણતાથી નિરૂપિત સમવાયાવચ્છિન્નવૃત્તિતાનો અવચ્છેદક શુ.સત્તાવ છે, વિ.સત્તાવ નથી. એટલે વિ.સત્તા-અભાવ લઈ શકાતા અતિવ્યાપ્તિ ન આવે.) जागदीशी- ननु तादृशसम्बन्धावच्छिन्नयत्किञ्चिद्धत्वधिकरणनिष्ठाधिकरणतानिरूपकतानवच्छेदक (स्व) प्रतियोगितावच्छेदकत्वं 'सामान्यकान्त' पदेन विवक्षितमतो નોવો ફત્યત બાદ, - સમવાયેતિ __ चन्द्रशेखरीया : न समवायेन जातिमान् प्रमेयत्वादित्यत्रातिव्याप्तिप्रसंगः तथापि दुर्वार एव । अत्र प्रमेयत्वाधिकरणीभूताः सप्ताऽपि पदार्थाः । तत्र द्रव्यगुणकर्मनिष्ठाधिकरणतानिरूपिता समवायावच्छिन्ना वृत्तिता जातौ वर्तते । तवृत्तितावच्छेदकमेव जातित्वं, अतो न जातित्वावच्छिन्नजात्यभावः लक्षणघटकः तत्र भवितुमर्हति । एवं सामान्यविशेषसमवायाभावनिष्ठाधिकरणतानिरूपिता तु वृत्तिता समवायावच्छिना न प्रसिद्धा, तेषु समवायेन कस्याप्यवर्तमानत्वात् । अतो न तेष्वपि निरूक्तरीत्या साध्याभावो ग्रहीतुं शक्यः । किन्तु प्रमेयत्वाधिकरणपर्वत निष्ठपर्वतत्वाधिकरणतानिरूपिता या समवायावच्छिन्ना पर्वतत्व-जातिनिष्ठा वृत्तिता, तदनवच्छेदकं घटत्वं, पर्वते समवायेन घटस्य अर्वतमानत्वात् । तथा च घटत्वावच्छिन्नप्रतियोगिताको घटाभाव एव लक्षणघटक: न तु साध्याभाव इति अतिव्याप्तिर्भवति । अत्रापि तादृशवृत्तितासामान्यस्यानवच्छेदकं एव। ग्राह्यम् । अन्यथा तु पर्वतत्वनिष्ठवृत्तितायाः तादृश्याः अनवच्छेदकं जातित्वं भवत्येव इति नातिव्याप्तिः संभवेदित्यादि स्वयमभ्युह्यम् । ચન્દ્રશેખરીયા : પૂર્વપક્ષ : તો પણ “સમવાયેન જાતિમાનું પ્રમેયતા’માં અતિવ્યાપ્તિ આવશે. આમાં પ્રમેયત્વના અધિકરણ તો દ્રવ્ય+ગુણ+કર્મ=જાતિમાનું પણ બને. અને એ સિવાયના ચાર પદાર્થો પણ બને. હવે હત્યધિકરણ તરીકે જો જાતિમા–=દ્રવ્ય+ગુણકર્મ લો, તો તેમાં તો સમવાયથી જાતિ રહે જ છે. એટલે સમવાયાવચ્છિન્ન એવી દ્રવ્યાદિનિષ્ઠાધિકરણતાની નિરૂપકતા જાતિમાં છે. તેનો અવચ્છેદક જ જાતિત્વ બનવાથી જાત્યભાવ ન લઈ શકાય. હવે જો હેવધિકરણ તરીકે બાકીના ચાર લો, તો એ ચારમાંથી કોઈપણ પદાર્થમાં સમવાયથી કોઈપણ વસ્તુ રહેતી જ નથી. એટલે અહીં સમવાયાવચ્છિન્ન એવી અધિકરણતા જ પ્રસિદ્ધ નથી. નિવૃત્તિ પ્રમાણે કહીએ તો હેવધિકરણસમવાયાદિમાં રહેલી જે અધિકરણતા છે, તત્રિરૂપિત એવી સમવાયાવચ્છિન્ન વૃત્તિતા જ પ્રસિદ્ધ સિદ્ધાંત લક્ષણ ઉપર ચન્દ્રશેખરીયા નામની ટીકા ૦ ૧૧૦ હitor:#LEAD/EIGIT/IIMIL 110 Android oINAGAINMENewtonishiThUdit Shri Georolorfollow #forforldNGINGo Go Mirti[r LookI/TALATMIRIKAttit100 10001/11/10/100/IMB

Loading...

Page Navigation
1 ... 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128 129 130 131 132 133 134 135 136 137 138 139 140 141 142 143 144 145 146 147 148 149 150 151 152 153 154 155 156 157 158 159 160 161 162 163 164 165 166 167 168 169 170 171 172 173 174 175 176 177 178 179 180 181 182 183 184 185 186 187 188 189 190 191 192 193 194 195 196 197 198 199 200 201 202 203 204 205 206 207 208 209 210 211 212 213 214