Book Title: Siddhant Lakshan Part 02
Author(s): Chandrashekharvijay
Publisher: Kamal Prakashan Trust

View full book text
Previous | Next

Page 121
________________ दीधिति:१९ mllimmmmmmmmmmmllimmmm दोषः। धूमाभावस्य धूमात्मकः प्रतियोगी संयोगेन अयोगोलके न वर्तते । अतः न संयोगेन धूमवन्ति सर्वाणि हेत्वधिकरणानि भवन्ति । तथा च साध्याभावो न यावदन्तर्गतः । किन्तु तद्भिन्नः, तथा च तस्यैव लक्षणघटकत्वात् नातिव्याप्तिः भवति । एवं 'यावतामभावानां' इति अत्र यदि यावत्पदं नोपादीयेत । तदा तु वह्निमान् धूमात् इत्यत्र धूमाभावप्रतियोगी धूमः संयोगेन पर्वतादौ वर्तते । तथा च संयोगेन धूमाभावप्रतियोगिधूमवन्ति एव सर्वाणि धूमवन्ति भवन्ति । तादृशात् धूमाभावाद्भिन्न एव वह्नयभावः, एवं च साध्याभावस्य लक्षणघटकत्वात् अव्याप्तिः । यावत्पदोपादाने तु न दोषः । यथा हि धूमाभाव-प्रतियोगिमन्ति एव सर्वाणि हेत्वधिकरणानि तथैव वन्यभावप्रतियोगिमन्ति एव सर्वाणि हेत्वधिकरणानि । अतो वह्नयभावोऽपि यावदभावान्तर्गतः, तद्भिन्नस्तु गगनाभावादिरेव । तत्प्रतियोगितानवच्छेदकं वह्नित्वमिति लक्षणघटनात् नाव्याप्तिः भवति । एवं यदि सर्वाणि हेत्वधिकरणानि इति अत्र सर्वपदं (यावत्पदाकृष्टम्) नोच्येत । तदा तु 'धूमवान् वह्न 'रित्यत्रापि धूमाभावप्रतियोगिधूमवन्ति एव हेत्वधीकरणीभूतानि पर्वतादीनि । अतो धूमाभावोऽपि यावदन्तर्गतो भवेत् । तथा च गगनाभावमादायातिव्याप्तिर्भवेत् । सर्वपदोपादाने तु न दोषः। धूमाभावप्रतियोगिधूमवत् अयोगोलकं हेत्वधिकरणीभूतं न भवतीति न सर्वाणि हेत्वधिकरणानि धूमवन्ति भवन्ति । तथा च धूमाभावो न यावदन्तर्गतः, किन्तु तद्भिन्नः, तस्मात् साध्याभावस्यैव लक्षणघटकत्वात् नातिव्याप्तिः भवतीति बोध्यम् । ચન્દ્રશેખરીયા : આ બાબતમાં નવીનો તો એમ કહે છે કે, “સાધ્યતાવચ્છેદકસંબંધથી સ્વપ્રતિયોગિઅધિકરણયાવહેવધિકરણક જે જે હોય, તેનાથી અન્ય એ જ “પ્રતિયોગી વ્યધિકરણ” તરીકે ગણાય. વનિમાનું ધૂમામાં ધારો કે વહ ભાવ લઈએ તો સાધ્યતાવચ્છેદક સંયોગથી વનિનું અધિકરણ એવા તમામ યાવત્ ધૂમાધિકરણો મળે છે. એટલે વહુન્યભાવ એ તો સ્વપ્રતિયોગ્યધિકરણ-યાવહેવધિકરણક બની ગયો. તદન્ય ન બન્યો. માટે તે ન લેવાય. ઘટાભાવ એ “સંયોગથી ઘટાધિકરણ એવા તમામ ધૂમાધિકરણો છે જેના' એવો તો મળતો નથી જ. એટલે ઘટાભાવ એ તાદશાધિકરણકભિન્ન તરીકે લેવાતા લક્ષણસમન્વય થઈ જાય. અહીં યો ય..... એના દ્વારા “એવા જેટલા અભાવ મળે, તે તમામ લેવા.” એમ અર્થ કરવાનો છે. આનો સ્પષ્ટ અર્થ એ કે, “સાધ્યતાવચ્છેદક સંબંધથી જે જે અભાવના પ્રતિયોગીના અધિકરણો તમામે તમામ ફેવધિકરણો બનતા હોય તે તે તમામ અભાવોથી ભિન્ન એવો જે અભાવ હોય, તે જ લક્ષણઘટક તરીકે લઈ શકાય.' હવે કાલિકથી ગગનાભાવના પ્રતિયોગી-ગગનનું અધિકરણ જ મળતું ન હોવાથી “જે જે અભાવ” તરીકે ગગનાભાવ તો ન જ આવે. પણ ઘટાભાવાદિ આવે. કાલિકથી ઘટાધિકરણ તમામે તમામ દેવધિકરણ= મહાકાલ બને જ છે. અને તે ઘટાભાવાદિથી અન્ય તરીકે ગગનાભાવ મળે. આમ આ સ્થળે પણ લક્ષણ ઘટી જતા અવ્યાપ્તિ ન આવે. અહીં, પણ “યો યઃ” દ્વારા તમામે તમામ અભાવની વિવક્ષા ન કરો તો “વનિમાનું ધૂમાત્’ સ્થલે ધૂમાભાવના પ્રતિયોગી ધૂમના અધિકરણ એવા જ તમામ દેવધિકરણો=પર્વતાદિ છે. એટલે “યો ય:” તરીકે ધૂમાભાવ આવે. અને તેનાથી અન્ય તરીકે વહ ભાવ આવે. આમ અવ્યાપ્તિ આવે. પણ “યો ય.' થી એવા તમામે તમામ અભાવો લેવાના અને તેનાથી અન્ય અભાવ જ લક્ષણઘટક લેવાનો.’ હવે વાંધો ન આવે, કેમકે વહવભાવના પ્રતિયોગીવહૂિનના અધિકરણ એવા જ તમામ ધૂમાધિકરણો છે. એટલે વહ ભાવ પણ “યો યઃ' તરીકે જ આવે. તદન્ય તરીકે ઘટાભાવાદિ જ આવે. અને તેથી અવ્યાપ્તિ ન આવે. m mmmmmm iiiiiiim mineriniamineriiiiiiiiiiiiiii 2000000 - સિદ્ધાંત લક્ષણ ઉપર ચન્દ્રશેખરીયા નામની ટીકા ૦ ૧૧૬

Loading...

Page Navigation
1 ... 119 120 121 122 123 124 125 126 127 128 129 130 131 132 133 134 135 136 137 138 139 140 141 142 143 144 145 146 147 148 149 150 151 152 153 154 155 156 157 158 159 160 161 162 163 164 165 166 167 168 169 170 171 172 173 174 175 176 177 178 179 180 181 182 183 184 185 186 187 188 189 190 191 192 193 194 195 196 197 198 199 200 201 202 203 204 205 206 207 208 209 210 211 212 213 214