Book Title: Siddhant Lakshan Part 02
Author(s): Chandrashekharvijay
Publisher: Kamal Prakashan Trust

View full book text
Previous | Next

Page 39
________________ दीधिति:१३ mmmm जागदीशी - 'वह्नि-धूमोभयवान् वह्ने' रित्यादावतिव्याप्त्यापत्तेः, हेतुमन्मात्रस्यैव वह्निधूमोभयत्वावच्छिन्नाभावप्रतियोगित्वावच्छिन्नाधिकरणत्वादित्यस्मद्गुरुचरणाः ॥१३॥ ommmmmmmmmmmmmmmmmmmmmmm000000000000000mmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmm चन्द्रशेखरीया : तथा सति वह्निधूमोभयवान् वढ्नेः इति अत्र अतिव्याप्त्यापत्तेः । यतः भवतु नाम प्रतियोगितावच्छेदक-वह्निधूमोभयत्वरूपा प्रतियोगिता, किन्तु यदा तद् उभयत्वं प्रतियोगितास्वरूपेण विवक्ष्यते, तदा तद् वहनौ धूमे च प्रत्येकं भिन्नम् वर्तते । यदा च तद् उभयत्वं वह्निधूमोभयत्वस्वरूपेण विवक्ष्यते, तदा तद् उभयत्वं वह्निधूमोभयस्मिन्नेव वर्तते इति नियमः । इत्थं च वह्निधूमोभयाभावप्रतियोगितया वह्निधूमोभयत्वस्वरूपया प्रत्येकवह्नि-धूमेषु भिन्नया अवच्छिन्नः केवलो वह्निरपि भवति । तदनधिकरणं च हेत्वधिकरणं पर्वतादिः न कथमपि संभवति इति साध्याभावस्य लक्षणाघटकत्वात् अभावान्तरं आदायातिव्याप्तिः दुर्वाराः । किन्तु निरुक्तनिरूपणे तु न दोषः, यतो वह्निधूमोभयाभावप्रतियोगितायाः अवच्छेदको धर्मः वह्निधूमोभयत्वं उभयनिष्ठमेव, तदवच्छिन्नं च वह्निधूमोभयमेव, न तु स्वतन्त्रो वह्निः, तद्वह्नि धूमोभयानधिकरणं च हेत्वधिकरणमयोगोलकं भवतीति साध्याभावस्यैव लक्षणघटकत्वात् नातिव्याप्तिः भवति इति सर्वं चतुरस्रम्। एवं 'अस्मद्गुरुचरणाः' जगदीशतर्कालङकारस्य गुरवो वदन्ति इति भावः । ચન્દ્રશેખરીયાઃ ઉત્તરપક્ષ તમારી વાત માનીએ તો વનિધૂમોભયવાનું વર્તઃ અતિવ્યાપ્તિ આવે, કેમકે અહીં વનિ-ધૂમોભયાભાવ જ લક્ષણઘટક બનવો જોઈએ. તો એની પ્રતિયોગિતા એ ઉભયમાં આવી અને હવે તમે તો “યદભાવીયયાદેશપ્રતિયોગિતાવચ્છિન્નાનધિકરણ.. લો છો. તો પ્રતિયોગિતા એ કયારેય પણ બેમાં એક જ ન રહે. દરેકમાં પ્રતિયોગિતા જુદી જુદી જ હોવાની. એટલે અહીં વહિનધૂમોભયત્વરૂપ જે પ્રતિયોગિતા છે, એ તો વનિ અને ધૂમમાં જુદી જુદી જ છે. એટલે જ્યારે પ્રતિયોગિતા તરીકે વનિ-ધૂમોભયત્વ લો, ત્યારે તો સ્વતંત્રવહૂિન વગેરેમાં રહી શકે. એટલે પ્રતિયોગિતાથી અવચ્છિન્ન તરીકે વહિન પણ આવી શકે, અને તેનું અધિકરણ હે–ધિકરણ વહુન્યધિકરણ તમામ અયોગોલકાદિ બનવાના જ છે. એટલે સાધ્યાભાવ લક્ષણઘટક જ ન બની શકે. અને તો પછી ઘટાભાવને લઈને અતિવ્યાપ્તિ આવે. પરં ત ઉં યદભાવીયયાદેશપ્રતિયોગિતાવચ્છેદક-અવચ્છિન્નાનધિકરણ.. એમ નિરૂપણ કરીએ, તો વાંધો ન આવે, કેમકે વહિનધૂમોભયાભાવની વનિધૂમોભયત્વરૂપ જે પ્રતિયોગિતા છે, તેનો અવચ્છેદક ધર્મ પણ વનિધૂમોભયત્વ જ છે. અને તે અવચ્છેદક ધર્મરૂપ હોવાથી એ વહિનધૂમોભયમાં જ રહે. સ્વતંત્રવહિનમાં ન રહે. અને તેથી તાદશધર્માવચ્છિન્ન તરીકે વનિધૂમોભય, એ બે જ લેવા પડે. અને તેનું અનધિકરણ એવું હેવધિકરણ અયોગોલક મળી શકે છે. એટલે સાધ્યાભાવ લક્ષણઘટક બની જતા અતિવ્યાપ્તિ ન આવે. આ પ્રમાણે અમારા ગુરુઓ કહે છે. ammmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmm दीधितिः अत्र च ग्राह्यसामानाधिकरण्ये हेतोर्याद्दशः - સિદ્ધાંત લક્ષણ ઉપર ચન્દ્રશેખરીયા નામની ટીકા ૦ ૩૪

Loading...

Page Navigation
1 ... 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128 129 130 131 132 133 134 135 136 137 138 139 140 141 142 143 144 145 146 147 148 149 150 151 152 153 154 155 156 157 158 159 160 161 162 163 164 165 166 167 168 169 170 171 172 173 174 175 176 177 178 179 180 181 182 183 184 185 186 187 188 189 190 191 192 193 194 195 196 197 198 199 200 201 202 203 204 205 206 207 208 209 210 211 212 213 214