Book Title: Siddhant Lakshan Part 02
Author(s): Chandrashekharvijay
Publisher: Kamal Prakashan Trust

View full book text
Previous | Next

Page 28
________________ दीधिति:१३ ચન્દ્રશેખરીયા : પ્રશ્ન : પ્રતિયોગિતાવચ્છેદકતાવચ્છેદકસંબંધથી પ્રતિયોગિતાવચ્છેદક જેમાં રહે તે પ્રતિયોગિતાવચ્છેદકથી અવચ્છિન્ન ગણાય. આમ કહો તો શું વાંધો ? ધૂમાભાવની પ્રતિયોગિતાનો અવચ્છેદક ધૂમત્વ છે. અને તે ધૂમમાં સમવાયથી જ રહે છે. એટલે પ્રતિ.અવ.તા. અવચ્છેદક સંબંધ સમવાય જ બનશે. અને તે સંબંધથી તો ધૂમત્વ એ માત્ર ધૂમમાં જ રહેવાથી, તૃણાદિ લેવાશે જ નહી. માટે અતિવ્યાપ્તિ આવવાની જ નથી. ઉત્તર : જો પ્રતિયોગિતાવચ્છેદકતાવચ્છેદકસંબંધથી પ્રતિયોગિતાવચ્છેદકાવચ્છિન્ન લેવાની વિવક્ષા કરવી હોય તો બીજો કોઈ વાંધો નથી. પણ ત્યાં પછી “હે–ધિકરણવૃત્તિ-અભાવપ્રતિયોગિતાની અનવચ્છેદકતા” એમ જે કહેશું. તેમાં તાદેશપ્રતિયોગિતાનો અવચ્છેદક એ સાધ્યતાવચ્છેદકતા-અવચ્છેદક-સંબંધથી જ રહેલો લેવાનો. અર્થાત્ તાદશપ્રતિયોગિતાવચ્છેદકતા એ સાધ્યતાવચ્છેદકસંબંધાવચ્છિન્ન જ લેવાની અને તેનો અભાવ સાધ્યતાવચ્છેદકમાં લેવાનો. જેમકે ઘટપ્રતિયોગિતાવચ્છેદક ઘટત્વ છે. અને તે સાધ્યતાવચ્છેદક-તાવરચ્છેદક સમવાયથી જ ઘટમાં રહે છે. આમ ઘટત્વમાં સાધ્યતાવચ્છેદકતા વચ્છેદક સંબંધાવચ્છિન્ન એવી તાદશાભાવપ્રતિયોગિતાવચ્છેદકતા છે અને તેનો અભાવ વનિત્વમાં છે. એટલે લક્ષણ સમન્વય “વહિનામાન્ ધૂમા’ સ્થળે થઈ જ જાય છે. જો આ પ્રમાણે ન માનો તો, રૂપવાન્ પૃથ્વીત્વાતું અહીં આવ્યાપ્તિ આવે. કેમકે રૂપવિષયક જે જ્ઞાન થાય એ જ્ઞાનમાં વિષયિતાસંબંધથી રૂપત્વ રહી જાય. એટલે એ જ્ઞાન રૂપ–વિશિષ્ટજ્ઞાન બને. પૃથ્વીત્વાધિકરણ ઘટાદિમાં આ રૂપ–વિશિષ્ટજ્ઞાન એ સમવાયથી રહેતું નથી. અહીં પ્રતિયોગિતાવચ્છેદક ધર્મ રૂપત્વ છે અને તે જ્ઞાનમાં વિષયિતા સંબંધથી રહેલ છે. અને તે સંબંધથી અવચ્છિન્ન તો એ જ્ઞાન જ બને અને સાધ્યતાવચ્છેદક સમવાયથી જ્ઞાનનું અનધિકરણ એવો ઘટ બને. તેમાં આ જ્ઞાનાભાવ મળે. તેની પ્રતિયોગિતાનો અવદક રૂપત્વ મળી જતા અવ્યાપ્તિ આવે. પણ અમે કહ્યા પ્રમાણે માનો તો વાંધો ન આવે. કેમકે રૂપવમાં જે પ્રતિયોગિતાવચ્છેદકતા આવી એ તો વિષયિતા-સંબંધાવચ્છિન્ન છે. સાધ્યતાવચ્છેદકતાવચ્છેદક સમવાયાવચ્છિન્ન નથી. એટલે આ લેવાશે જ નહિ. પરંતુ ઘટાભાવ લેવાશે. તેની ઘટત્વમાં રહેલી પ્રતિયોગિતા-અવચ્છેદકતા સાધ્યતાવચ્છેદક સમવાયાવચ્છિન્ન છે જ. અને આવી પ્રતિ. અવચ્છેદકતાનો અભાવ રૂપવમાં મળી જતાં લક્ષણ ઘટી જાય અવ્યાપ્તિ ન આવે. અહીં અમારી પ્રથમ વિવક્ષા લો તો તો જરાય વાંધો ન આવે. કેમકે રૂપ–વિશિષ્ટજ્ઞાનાભાવ લો છો. પરંતુ સાધ્યતાવચ્છેદકતાવચ્છેદક સમવાયસંબંધથી તો પ્રતિયોગિતાવચ્છેદક એવું રૂપ– માત્ર રૂપમાં જ છે. એટલે સમવાયથી રૂપવાવચ્છિન્ન તરીકે રૂપ જ બને. અને તેનું અનધિકરણ તો ઘટાદિ બનવાના નથી. માટે અવ્યાપ્તિ આવવાનો પ્રશ્ન જ ઉભો ન થાય. એટલે (i) સાધ્યતાવચ્છેદકતાવચ્છેદક-સંબંધેન પ્રતિયોગિતાવચ્છેદકતાઅવચ્છેદકત્વ અથવા (ii) પ્રતિયોગિતાવચ્છેદકતાવચ્છેદકસંબંધેન પ્રતિયોગિતાવચ્છેદક-અવચ્છિન્નત્વ લો, તો ત્યાં તાદશાભાવપ્રતિયોગિતાવચ્છેદકતા સાધ્યતાવચ્છેદકતા વચ્છેદકસંબંધાવચ્છિન્ન જ લેવાની. અને તાદશાવચ્છેદકતાના અભાવવાળો સાધ્યતાવચ્છેદક લેવાનો. આમ બેમાંથી કોઈપણ વિવક્ષા ચાલે. वस्तुत:-साध्यतावच्छेदकताघटक सम्बन्धावच्छिन्नं R AMKATHA IN DAINTILTSAHITYAKARANTERTAIAgCAIAgCAnthetworshotshornt15tLENDALIYANIENT SHADES DEPENDLA ALPESPITALITANAILALITA GITAL100000AA%AAA10010010000661611(Co2 - સિદ્ધાંત લક્ષણ ઉપર ચન્દ્રશેખરીયા નામની ટીકા ૦ ૨૩ IN:/11/6/4/full/1W1wforfolololololololololololololololololololollowforfolloysosofwisdolololololololololololol#liklelist. IfIilolololololthilololololololiti vitibitiplatfolitiligolololololololololololol Eli[li[li[lgoli III II0ligiloGODI ISBollutio B

Loading...

Page Navigation
1 ... 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128 129 130 131 132 133 134 135 136 137 138 139 140 141 142 143 144 145 146 147 148 149 150 151 152 153 154 155 156 157 158 159 160 161 162 163 164 165 166 167 168 169 170 171 172 173 174 175 176 177 178 179 180 181 182 183 184 185 186 187 188 189 190 191 192 193 194 195 196 197 198 199 200 201 202 203 204 205 206 207 208 209 210 211 212 213 214