Book Title: Shatrunjaya Giriraj Darshan ane Shilp Sthapatya kalama Shatrunjay
Author(s): Kanchansagarsuri
Publisher: Agamoddharak Granthmala
View full book text
________________
પ્રકરણ ૩જી સૂર્યાવત-સૂકુંડના મહિમા
મહીપાળ રાજાનું દૃષ્ટાન્ત
સૌરાષ્ટ્ર દેશમાં ગિરનારની તલેટીમાં ગિરિદુર્ગ નામે નગર છે. ત્યાં સમુદ્રવિજય રાજાના વશમાં ઉત્પન્ન થયેલ, સૂર્યમલ નામના પુણ્યવાન, ભાગ્યવાન, પ્રતાપી રાજા હતેા. તેને શશિલેખા નામે રાણી હતી. રાજા રાણી ગિરનારની યાત્રાએ ગયાં. ત્યાં મેરલીને– ઢેલને બચ્ચાં રમાડતી જોઈને રાણીને સતાનની ઇચ્છા થઈ. રાજાએ પ્રભુ પૂજા વગેરે કરવાનું જણાવતાં રાણી તે સઘળું કરવા લાગી. કાળે કરીને જગઢ બિકાની કૃપાથી રાણીને એ કુવા-દેવપાળ અને મહીપાળ નામે થયા. રાજાએ તેમને યાગ્ય ઉમરે, રાજકુવરીએ સાથે પરણાવ્યા.
અને કુવરમાં દેવપાળ કરતાં મહીપાળ હોંશિયાર હતા. એક વખત રાત્રીમાં જાગતાં મહીપાળ પેાતાને હિંસક પ્રાણીવાળા જંગલમાં જીવે છે, આ શુ ? એવા આશ્ચય થી જગલમાં ક્રે છે. ત્યાં એક પ્રાસાદ જોતાં તેમાં ચઢે છે. ત્યાં એક ચેાગીને પદ્માસને ધ્યાન લગાવીને બેઠેલા જીવે છે, નમસ્કાર કરીને ત્યાં બેસે છે, એટલે યાગી ધ્યાન પારી કહે છે કે હે ખાલ ! ગુરુ ઋણ ચૂકવવાની ઇચ્છાથી મારા વડેતુ' અહિ' લવાયા છે. એમ કહી ભાજન કરાવ્યુ. પછી ગુરુ પાસેથી મળેલી ખસિદ્ધ મહાવિદ્યા આપી. પછી યાગીએ પાતાના પ્રાણુ છેાડયા. ત્યારે તે યાગી કે પ્રાસાદ કાંઈ ન જોતાં, જગલમાં રહેલા પેાતાને દેખે છે. (શ. મા. પૃ. ૫૫)
જ'ગલમાં ભમે છે, અને વિચારે છે કે ચેાગમાગ ના આશ્રય કરનારને સર્વ સિદ્ધિઓ મળે છે, ત્યાં ભમતાં ભમતાં બગલાના રહેઠાણવાળા એક કુડ જોયા, તેથી તેમાં સ્નાન
(૩૦)
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org