Book Title: Shatrunjaya Giriraj Darshan ane Shilp Sthapatya kalama Shatrunjay
Author(s): Kanchansagarsuri
Publisher: Agamoddharak Granthmala
View full book text
________________
-
~~
~
શ્રીતીર્થાધિરાજ ગિરિરાજની યાત્રા ~~~~ ~ ~~~
~ ~
~ ~ મહિમા જેહને દાખવા, સુર ગુરુ પણ મતિ મંદ | તે તીર્થેશ્વર પ્રણમીએ, પ્રગટે સહજાનંદ શાખમાળા
જે દેવતાઓના પણ ગુરુ કહેવાય તેવા, સુરગુરુ જેને મહિમા કહેવાને માટે મંદ બુદ્ધિવાળા થાય છે. તે તીર્થને નમસ્કાર કરીએ કે જેના પ્રતાપે આત્મામાં સ્વાભાવિક આનંદ પ્રગટ થાય છે
સત્તા ધર્મ સમારવા, કારણ જેહ પહૂર ! તે તીર્થેશ્વર પ્રણમીએ, નાશે અઘ સવિ દૂર દાખમાશે
જેની ઉપાસનાથી આત્માને પિતાને સાહજિક ગુણ પ્રગટ થાય છે તે, જેની ઉપાસનાથી ઉજવલ થાય છે–પ્રગટે છે, તે તીર્થેશ્વરને ભાવથી પ્રણામ કરીએ કે જેથી તેના પ્રભાવથી સઘળા પાપ દૂર ભાગી જાય. એટલા
કર્મ કાટ સવિટાળવા, જેહનું ધ્યાન હતાશ ! તે તીર્થેશ્વર પ્રણમીએ, પામીજે સુખવાસ લાખમાશે
અનાદિ કાળને કર્મને સઘળે કાટ કાઢવાને માટે આ તીર્થ સમર્થ છે–આત્માને ઉજજવલ કરનાર છે. જેનું ધ્યાન અગ્નિના સરખું છે. એવા તીર્થેશ્વરને પ્રણામ કરીએ કે જેથી બાહ્ય અને અંતરંગ સુખ મળે. પલા
પરમાનંદ દશા લહે, જશ ધ્યાને મુનિરાય છે
તે તીર્થેશ્વર પ્રણમીએ, પાતક ઘર પલાય ૧લાખમાવો જે ગિરિરાજના ધ્યાનમાં લીન થનારા મુનિરાજ શ્રેષ્ઠ એવી આનંદ દશાને પામે છે. અને તેમના પાપ દૂર થાય છે, તેવા આ તીર્થરાજને હે ભવ્ય ! પ્રણામ કરે છે?
શ્રદ્ધા ભાષણ રમણતા, રત્ન ત્રયીને હેતુ છે
તે તીર્થેશ્વર પ્રણમીએ, ભવ મકરાકર સેતુ ૧લાખો ગિરિરાજની શ્રદ્ધા, ગિરિરાજનું વચનથી બોલવું, અને અંતરમાં ગિરિરાજનું મરણ તે જ્ઞાન-દર્શન-ચારિત્રના હેતુ રૂપ છે, એટલું જ નહિં પણ તે ભવરૂપી સમુદ્રને પાર પમાડવા માટે સેતુ-પુલ સમાન છે. તેથી હે ભવ્ય ! તે તીર્થેશ્વરને પ્રણામ કરીએ. ૧૧
(૧૫)
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org