Book Title: Shatrunjaya Giriraj Darshan ane Shilp Sthapatya kalama Shatrunjay
Author(s): Kanchansagarsuri
Publisher: Agamoddharak Granthmala
View full book text
________________
ફાટાઓના સક્ષિપ્ત પરિચય
ના એક ખૂણા દેખાય છે. ભૂલવણીને નેમનાથની ચારીનુ' દહેરાસણ પણ કોઈ કહે છે.
ફોટો, ન. ૩૦:— ભૂલવણીના પાછલા ભાગમાં ભગવાનશ્રી નેમિનાથ પરણવા જાય છે અને ચોરી મ`ડાય છે તેના દેખાવ છે. દિવાલ પર ૧૭૦ પ્રતિમાને પટ છે. (પાટળાએ જો કે અહીં દેખાતા નથી પણ) પાટળાઓમાં નેમનાથ ભગવાનનું આખું જીવનચરિત્ર છે.
ફોટો. નં. ૩૧ :- ભૂલવણીમાં ત્રણ ભાગ પડે છે. તેમાં વચ્ચે ઉપરાઉપરી ત્રણ ગઢ છે. તે આ છે. તેમાં ચૌમુખજી મહારાજ છે. ત્રણુ ગઢની સુંદર કારણી છે. ત્રણે ગઢમાં ચૌમુખજી મહારાજ છે.
ફાટા. નં. ૩૨ :—ભૂલવણીમાં મંડપના ઘુમ્મટના મધ્ય ભાગમાં નાગપાસની કારણી અને ઝુલતી ચાવીશ દેવીઓ છે. તે ચાવીશ જક્ષિણી હાવી જોઈ એ. (મદિરમાં ળા કેવી મનેાહર છે તેના આ એક નમુના છે.)
ફોટા. નં. ૩૩ :—ભૂલવણીના મંદિરની બાજુમાં એક રૂમ છે. તેમાં પેઠી અને તેના રખેવાળ છે. ઉપર સવારી પણ છે. પેાડીઆના નીચેથી નીકળવાનું જરા કઠિણુ હાવાથી એને પુણ્ય પાપની બારી કહે છે.
ફોટો, નં. ૩૪ :ભૂલવણીથી આગળ ચાલતાં, વૃક્ષાની મનેાહરતા દેખાય છે. જમણી બાજુ કવડ જક્ષની દેરી દેખાય છે.
ફાટા, ન. ૩૫ :— વાઘણપાળની અંદર પેસતાં બન્ને બાજુની મદિરાની નયન રમ્યતા આમાં દેખાય છે.
ફોટો, નં. ૩૬ :— ઊંચા ઓટલા ઉપર ચૌમુખજીનુ' મંદિર છે. તેની ચારે દિશામાં ચાર મંડપમાં થઈને સા સ્તંભેા છે, તેથી એને શતસ્ત ભીયુ દહેરાસર કહેવાય છે, તે આ છે.
ફોટા, ન.... ૩૭ :— તેનાથી આગળ ઊંચા એટલા ઉપર શિખર, રંગમંડપ અને ચાકીયાળાવાળું મંદિર છે. રંગમંડપના બહારના ખૂણામાં સુંદર કેાતરકામવાળી પૂતળીઓ છે, ચાકીયાળામાં કમાને આમાં દેખાય છે.
ફોટો, નં. ૩૮ :— હાથીપાળની જમણી બાજુએ કુમારપાળના દહેરાસરના નામથી ઓળખાતા દહેરાસરનુ પુરાણાપણું સાખિત કરતુ. આરસના અદ્વિતીય કામવાળું આ માર શાખ છે. (ગિરિરાજ ઉપર આરસના કામની અતિસુંદરતાને જણાવનારા એ
Jain Educationa International
(૧)
For Personal and Private Use Only
www.jainelibrary.org