Book Title: Shatrunjaya Giriraj Darshan ane Shilp Sthapatya kalama Shatrunjay
Author(s): Kanchansagarsuri
Publisher: Agamoddharak Granthmala
View full book text
________________
સ. ૧૮૪૪માં દહેરાં અને પ્રતિમા
૪ લાડુઆ શ્રીમાળી વીરજીના દેહરા મધ્યે પ્ર.
૧૧ સ`ઘવી કચરા કીકાના દેહરા મધ્યે પ્ર.
૩૪ સા. કુંવરજી લાધાના દેહરા મધ્યે પ્ર.
૮ વિમલવસહીની ભુલવણી મધ્યે દેહરા ૪ મોટા, ૧ ખાવન જિનાલય તે મધ્યે ૧૭૧ નેમીશ્વરની ચારી પાસે લેાકનાલિ, સમાસરણ છે. તેની ( પ્રતિમાના ૦ ૦૦ ને ઊંટ છે. (આને મેાક્ષની મારી કહે છે.)
૪ ચાખૂણા સમેાસરણુ મધ્યે પ્ર.
૨૦ સમાસરણ પાછળ ગઢની ભીત પાસે દેરી ૮ ઘુમટની તે મધ્યે પ્ર.
૫ રસિંહ ભંડારીના દેહરા મધ્યે પ્ર,
૫ એ દેહરાને પશ્ચિમ દિશાએ દેહરી ૫ ધાખાલી છે, તેમાંહી પ્રતિમા નથી,
૨૧ એ દેહરાની પાસે છેટી પ દેરી તે મધ્યે.
૫ સા. પ્રેમજી વેલજીના દેહરા મધ્યે પ્ર. ૫ સા. નથમલ આણુજીના દેહરા મધ્યે પ્ર, ૧૮ સા. વધુ (?) પટણીના દેહરા મધ્યે પ્ર. ૧૦ વેા. લાધા સૂરતીના દેહરા મધ્યે પ્ર.
૧૩ છૂટા ચૌમુખ ૩ રાયણ તળે પગલાંની દેરી
૩ શાંતિનાથના દેહરા મધ્યે પ્ર....ચાવીસ વટા રી છે. પ્ર. એ દેહરાને ઊગમણી દિશા દેરી છે તે મધ્યે ચાવચાસૂત પ્ર. શેલકાચા પ્રમુખ ૨૫૦૦ સાધુનાં પગલાની સ્થાપના છે.
૬ દક્ષિણ દસે કાટની થડમાં દેરી ૨ તે મધ્યે પ્ર.
૪૪ સદા સામજીના ચામુખ દેહરા મધ્યે પ્ર. ૧૬ ચાવીસવટા ૧ પ્ર,
૫૫ એ દેહરા ઉપરે ચામુખ ૧ પ્ર. ૩૦, છુટક ચાવીસ વટો ૧ સર્વ પ્ર.
૧૬૦ હવે ભમતી મધ્યે પ્ર. ૧૩૬; ચાવીસ વટો ૧, સ* પ્ર. પૂજ્ય પ્ર. મૂર્તિ ૧૪
૪ પુ’ડરીક પાળથી બહાર વેલખાઈ ચામુખ ૧ પ્ર.
૧૦ સંપ્રતિ રાજાના દેહરા મધ્યે પ્ર.
મરૂદેવી માતાની દેરી ૧. તે મધ્યે મરુદેવી હસ્તી-ખોંધ ઉપર બેઠેલાં છે.
તે થકી આગળ અંગારશા પીરની કબર છે.
એ ખરતર વસહીના દેહરા ૮ પ્રતિમા સંખ્યા જાણવી.
લિખિતં મુનિ હેમસાગર આંચલીયા ગચ્છે પાલીતાણા મધ્યે
( એક ટિપ્પણુ જેવા પત્રમાં આ છે, તે મુનિ જશવિજયજીના સંગ્રહમાં છે. )
( ૨૦૫ )
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org