Book Title: Shatrunjaya Giriraj Darshan ane Shilp Sthapatya kalama Shatrunjay
Author(s): Kanchansagarsuri
Publisher: Agamoddharak Granthmala
View full book text
________________
શ્રી શત્રુંજય ગિરિરાજ માહાસ્ય
આથી શુકરાજાનું રૂપ કરીને તે ત્યાં ગયો, શુકરાજા તરીકે રહ્ય, શુકરાજા યાત્રા કરીને આવ્યા, ત્યારે “આ બનાવટી વિદ્યાધર છે એમ કહીને ચંદ્રશેખરે તેને કઢાવી મૂક. શુકરાજાએ છ મહિના ગિરિરાજની આરાધના કરી. છેલ્લે પ્રકાશ થયે એટલે તેને થયું કે હવે વાંધો નહિ. ત્યારે ચંદ્રશેખરની ગોત્રદેવીએ તેને કહ્યું કે હવે ભાગી જા. એટલે ચંદ્રશેખર ચોરની માફક ભાગી ગયો.
ચંદ્રશેખરને પશ્ચાત્તાપ હવે ચંદ્રશેખરને પશ્ચાત્તાપ થવા લાગ્યો. હે પ્રભુ ! મારા પાપ કર્મને ક્ષય કેમ થશે ? એટલામાં મહદય નામને મુનિ મહારાજ મળ્યા. ને તેથી મુનિ મહારાજને કહ્યું કે મારા પાપકર્મના ક્ષયને રસ્તો બતાવે. મુનિરાજે કહ્યું ગિરિરાજ પર જઈને પાપને ક્ષય કરવા માટે તપ કરો. તેથી તે ગિરિરાજ પર આવીને તપમાં તલ્લીન થયે. ગિરિ. રાજના પ્રભાવે ને તપના પ્રભાવે, તે સર્વ કર્મને ક્ષય કરીને, ગિરિરાજ પર મેસે ગયે. (શ્રાદ્ધવિધિ પ્રકરણ)
(૨૯)
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org