Book Title: Shatrunjaya Giriraj Darshan ane Shilp Sthapatya kalama Shatrunjay
Author(s): Kanchansagarsuri
Publisher: Agamoddharak Granthmala
View full book text
________________
શ્રીશત્રુંજય ગિરિરાજ દર્શન
સિદ્ધાચલ સિદ્ધિ વર્યા, ગ્રહી મુનિર્લિંગ અનત; આગે અનતા સિદ્ધશે, પૂર્જા ભવી ભગવત; ખમા૦ ૭ શત્રુજય ગિરિ મંડણેા, મરૂદેવાના નઇં;
યુગલા ધમ નિવારણા, નમા યુગાદિ જિષ્ણું; ખમા૦ ૮ તન મન ધન સુત વલ્લભા, સ્વર્ગાદિ સુખ ભાગ; વળી વળી એ ગિરિ વક્રતા, શિવરમણી સયાગ; ખમા૦ ૯ દાદાના ગભારામાં રહેલાં અન્ય પ્રતિમાજીનાં તેમજ મ`ડપમાં રહેલા મહાવીર ભગવાન વગેરે બધીએ પ્રતિમાજીનાં દર્શન કરીને આપણા ડાખા હાથ તરફના દરવાજેથી બહાર નીકળીએ છીએ.
。。。
દાદાની યાત્રા કરનાર ત્રણ પ્રદક્ષિણા દે છે, તે આ પ્રમાણે
પહેલી પ્રદક્ષિણા
અહીથી પહેલી પ્રદક્ષિણા શરૂ થાય છે. મહાર નીકળતાં સામે સહસ્રકૂટ આવે છે, સહસ્રની રચના
આમાં ૧૦૨૪ શ્રીજિનેશ્વર ભગવાનની પ્રતિમાઓ છે, તે આ પ્રમાણે
૨૪૦
પાંચ ભરતક્ષેત્રે અને પાંચ એરવતક્ષેત્રો એટલે દશ ક્ષેત્રે, તેની વર્તમાનકાળની ચાવીસી એટલે ૨૪૦,
Jain Educationa International
૨૪૦
૨૪૦
૧૨૦
૧૬૦
२०
४
આથી આ રચનામાં ચારે દિશામાં તે રીતે ગોઠવણી કરીને ૧૦૨૪ પ્રતિમાજી મહારાજ ગેાઠવેલાં છે.
તેવી જ રીતે તે દેશ ક્ષેત્રોના ભૂતકાળની ચાવીસીએ એટલે ૨૪૦. તેવી જ રીતે તે દશ ક્ષેત્રોની ભાવી કાળની ચાવીસીએ એટલે ૨૪૦. ચાવીસે તીર્થંકર ભગવંતના પાંચ પાંચ કલ્યાણકા એટલે ૧૨૦. પાંચ મહાવિદેહ ક્ષેત્રના ઉત્કૃષ્ટ કાળના તીથ કરો ૩૨૪૫=૧૬૦. પાંચ મહાવિદેહ ક્ષેત્રના જઘન્ય કાલે વિદ્યમાન ૪૪૫=૨૦, શાશ્વતાજિન એમ. ૧૦૨૪ કુલ્લે પ્રતિમાજી મહારાજ થાય,
સ. ૧૭૧૮ માં ઉગ્રસેનપુરના રહેવાસી વમાન શાહે આ સહસ્રકૂટ મંદિર બનાવ્યું છે. તેના શિલાલેખ સહસ્રકૂટના આગળના એ સ્થભ પર કડારેલ છે.
(૧૨૬)
For Personal and Private Use Only
www.jainelibrary.org