Book Title: Shatrunjaya Giriraj Darshan ane Shilp Sthapatya kalama Shatrunjay
Author(s): Kanchansagarsuri
Publisher: Agamoddharak Granthmala
View full book text
________________
શ્રીતીર્થાધિરાજ ગિરિરાજની યાત્રા આ રીતે આ ટ્રકમાં ૧૬ મોટાં દહેરાસર છે એને ઘેરાવો જોતાં ટ્રક વિમાનના આકાર જેવી મનહર દેખાય છે. તેના કોટની રાંગને લાગીને કુલ્લે ૧૨૩ દેરીઓ છે. તેની એક બારીમાંથી નીકળતાં ત્યાં મુનિરાજની મૂર્તિ છે.
આ રીતે આ ટ્રકમાં ૧૬ દહેરાસરો ૧૨૩ દેરીઓ અને કુલ્લે ૩૦૧૧ પ્રતિમાજીઓ છે, ૧૪૫ ધાતુ પ્રતિમા છે. રાયણ પગલાં ગણધર પગલાં વગેરે પગલાં મળીને ૧૪૫૭ પગલાં જડી છે. શેઠ શેઠાણીની મૂર્તિ રંગ મંડપમાં ગોખલામાં પધરાવી છે.
- ઘેટીની બારી દાદાની આખી માટી ટ્રક એક બાજુએ અને બીજી બાજુએ બાકીની બધીયે ટ્રકો છે. તે બેની વચ્ચે ઘેટીની બારીએ જવાનો રસ્તો છે. ત્યાં ઘેટીની બારી છે. ત્યાંથી નીકળીને ઘેટીના પગલે જવાય. નીચે તલાટીએ (ઘેટી પગલાની) દેરી આવે.
નવે ટ્રકનાં જિનમંદિરો વગેરેને કેડે A ટૂકનું નામ પ્રતિમાજી ધાતુના
દેરીઓ
પ્રતિમાજી મેટી -નાની ૧ દાદાની મોટી ટ્રક
૪૪ ૨૮૯ ૨ ચૌમુખજી (ખરતરવસહીની ટ્રક)
૧૧ ૭૪ ૩ છીપાવસહીની ટ્રક
૧૪ ૭ ખાલી ૪ સાકરવસહીની ટ્રક
૧૩૫૯
૨ ૩૫
૮ ખાલી ૫ નંદીશ્વરદ્વીપની ટ્રક
૨૮૮ ૬ હેમાભાઈની ટૂક
૩ ખાલી ૭ મેદીની ટ્રક
પરપ
૪ ૩૧ ૮ બાલાભાઈની ટ્રક
૨૭૦
૪૫૮ ૪ ૧૩ ૯ મતીશાની ટ્રક
૩૦૧૧ ૧૪૫ ૧૬ ૧૮૧
૪૩૩૯
૭૦૨
૨ |
૪૮
ન
| |
૨૬૫
- A આ લખાણ (શત્રુંજય ) શ્રીગિરિરાજ સ્પર્શને (પ્ર. સોમચંદ ડી. શાહ) પૃષ્ઠ ૧૪૩ના આધારે આવ્યું છે. તે સં. ૨૦૩૨માં બહાર પડેલ છે. એટલે પહેલાંની નોંધ ને આ નેધમાં ફેરફાર આવે પણ ખરે. અત્યારે એટલે સં. ૨૦૩માં આ નોંધની ગણતરી સાચી ગણવી પડે. કાંઈ ભૂલ થતી પણ હશે,
(૧૪૭)
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org