Book Title: Shatrunjaya Giriraj Darshan ane Shilp Sthapatya kalama Shatrunjay
Author(s): Kanchansagarsuri
Publisher: Agamoddharak Granthmala
View full book text
________________
શ્રીશત્રુ‘જય ગિરિરાજ દર્શન
કોઈ શ્રાવકના ત્રતાને ધારણ કરનાર=એવા દશકોને જમાડે તેના કરતાં પણ આ ગિરિરાજ પર ભક્તિભાવથી એક મુનિને દાન આપે તે તેને ઘણા જ લાભ થાય છે= મહાન્ લાભ થાય છે, તેથી આ ગિરિરાજ મહાતીર્થ નામથી ખેલાય છે. ( ખમા૦૧૦) પ્રાયે એ ગિરિ શાશ્વતા, રહેશે કાળ અનત ।
શત્રુંજય મહાતમ સુણી, નમા શાશ્ર્વતગિરિ સંત ર૩ાસિદ્ધા૰૧૧॥
(છઠ્ઠા મહાગિરિ નામમાં પ્રાયે શાશ્વતાપણાનું વર્ણન કર્યું છે. એટલે તે વાત વિસ્તારથી અત્રે કહી નથી.) આ ગિરિ અનતકાળ રહેશે એમ શ્રીધનેશ્વરસૂરિ મહારાજના રચેલા શ્રીશત્રુજય માહાત્મ્યમાં કહ્યુ છે. તેથી આ ગિરિ પ્રાયે શાશ્વતા છે, માટે અગિયારમા શાશ્વતગિરિ નામથી કહેવાય છે. તેથી હે ભવ્યેા ! એ શાશ્વતગિરિની આરાધના કરો. (ખમા૦૧૧)
ગૌ, નારી, બાળક, મુનિ,
યાત્રા
ચ
હત્યા કરનાર |
કરતાં કાર્તિકી, ન રહે. પાપ લગાર |॥૨૪॥
Jain Educationa International
જે
પરદારા લ'પટી, ચારીના દેવદ્રવ્ય ગુરુદ્રવ્યના, જે વળી
કરનાર ।
ચારણહાર ॥૨૫॥
ચૈત્રી કાર્તિકી પૂનમે, કરે યાત્રા ઈષ્ણુ ઠામ
તપ તપતાં પાતિક ગળે, તેણે દૃશક્તિ નામ ॥૨૬॥સિદ્ધા૦૧૨॥
ગિરિરાજના મહિમાને વર્ણન કરતાં જણાવે છે કે આ ગિરિના પ્રભાવે ગાય, સ્ત્રી, બાળક અને મુનિની હત્યા કરવાથી હત્યારા થયેલા એવો પાપી, કાર્તિકી જાત્રા કરીને પાપના નાશ કરે છે–પાપ રહિત થાય છે. દુનિયાના જે મહાપાપા જેમકે પરસ્ત્રીગમન કરનાર, ચારી કરનાર, દેવના દ્રવ્ય ચારી જનાર, ગુરુના દ્રવ્યને ચારી જનાર, આવા આવા મહાપાપા કરનાર ચૈત્રી પૂર્ણિમાની તથા કાર્તિકી પૂર્ણિમાની, જે ભાવથી જાત્રા કરે, તે તેના પ્રભાવ વડે પેાતાના પાતિક ગાળી=નાશ કરી નાખે છે. આવી આવી ગિરિરાજની દૃઢશક્તિ છે, તેથી તેનુ દૃઢશક્તિ એવું નામ કહેવાય છે. (ખમા૦ ૧૨ )
ભવ ભય પામી નીકલ્યા, ચાવચા સુત જેહ ।
સહસ મુનિશું શિવ વર્મા, મુક્તિનિલય ગિરિ તેહ ।।૨લાસિ૦૧૩।!
થાવચા રાણીના પુત્રને ગુરુ મહારાજના સંજોગ મળી જાય છે. ગુરુ મહારાજ ધર્મોપદેશથી સાંસારના ભવભ્રમણના ભયનુ સવિસ્તાર=ભયંકરપણું જણાવે છે. એટલે તે
(૧૫૮)
For Personal and Private Use Only
www.jainelibrary.org