Book Title: Pruthvichandra Ane Gunsagar Athva 21 Bhavno Sneh Sambandh
Author(s): Manilal Nyalchand Shah
Publisher: Nagardas Pragjibhai Mehta
View full book text
________________
પૃથ્વીચંદ્ર અને ગુણુસાગર
સારસભાળ કરનાર કાઇ એની પાસે નહેાતું. પાણીની માગણી કરતાં દુધનુ' પાન કરનારને અત્યારે ખુશ ખબર પૂછનાર પણ કાઇ નહાતું, સેંકડા દાસ દાસીએ પર હુકમ કરનારી અત્યારે તે જંગલમાં મૃત્યુના ખેાળામાં હતી, દેવની દયા ઉપર જીવતી હતી. રાજ અમૃતના જેવું ભાજન કરનારને અત્યારે તે નજીવા અન્તના પણ ફાંફાં હતા, કુદરત જ્યારે રૂડે છે ત્યારે ગમે તેવા માનવીને પણ એ ખાના ખરાબ કરી નાખે છે પણ તેને કાણ જીતી શકે છે ?
૪૨
કેટલાક સમય એ વેદના ચાલ્યા જ કરી. જાણે હમણાં જ મૃત્યુ આવશે કે શું એવી કારમી પીડા સહન કરતાં કલાવતીએ એક સુંદર માલકને જન્મ આપ્યા. ચના પ્રકાશમાં ચંદ્રના જેવુ* મનેાહર બાળકનું વનકમળ જોઈ માતા જરા હ` પામી. વળી એના મુખ ઉપર વિષાદની છાયા ફરી ગઈ. અરે ! અરે ! જગલમાં જન્મનાર આ બાળકનું ભાગ્ય કેવું હશે ! એની સારવાર કરવા માટે મારે હાથ પણ નથી. કાઇ દાસીય નથી. વધામણી આપનાર પણ અત્યારે કાઈ નથી. હા ! આ બાળકના વર્ષાપન મહા-ત્સવ પણ કાણ કરે
આ સુંદર માલકના જન્મ પછી કલાવતીની ચિંતામાં વળી વધારા થયા. જો કે આળકના જન્મતા હ`હાવા છતાં અત્યારની વર્તમાન પરિસ્થિતિએ એને મુંઝવી નાખી. તેમાંય પાતાને હાથ નહી હોવાથી એ મુશ્કેલીમાં વધારો થયા. પેાતે એકલી હતીત્યારે તા જીવનની એને કાંઇ પરવા નાતી. આ ભયંકર જંગલમાં મૃત્યુ ભલેને અત્યારે આવીને ભેટ, મૃત્યુ સાથે ભેટવા એ તૈયાર હતી. કેમકે ધર્મીંજનાને મૃત્યુના ભય જરાય હાતા નથી. અને જ્ઞાનીએ તા ! એમની તા વાતે થી કરીયે ? એતા જીવત મૃત્યુમાં
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
'
www.umaragyanbhandar.com