Book Title: Pruthvichandra Ane Gunsagar Athva 21 Bhavno Sneh Sambandh
Author(s): Manilal Nyalchand Shah
Publisher: Nagardas Pragjibhai Mehta
View full book text
________________
એકવીશ ભવને સ્નેહસંબંધ
૩૦૯
નારો થાય છે તે તું પ્રત્યક્ષ જે, ને અદત્તાદાનનો નિયમ, ગ્રહણ કર.”
દેવના કહેવાથી યશે પણ તે નિયમ અંગીકાર કર્યો, બીજે દિવસે દૂરદેશના વ્યાપારીઓ કરીયાણું ખરીદવા આવ્યા. એ વ્યાપારમાં દેવને બમણો લાભ થયો તે જોઈને યશ સત્યશ્રાવક થયો, માટે હે વસુદત્ત! ન્યાયથી દ્રવ્ય મેળવનારનું કલ્યાણ થાય છે. અન્યાયથી નહિ. “માદત્તિ દષ્ટાંતપૂર્વક વસુદત્તને ઉપદેશ કર્યો.
સારી રીતે ઉપદેશ પૂર્વક નિવારવા છતાં વસુદ એ. કુંડલ ગુપચુપ ઉપાડી લીધું તેથી પ્રચ્છન્ન રહેલા રાજપુરૂષાએ તરતજ એને પકડી લીધા. જેથી માતૃદત્ત ખુબ દુ:ખી થયે ત્યારે એ રાજપુરૂષાએ એને સમજાવ્યું. “ઉત્તમ! તમે ખેદ ના કરે. રાજા તારી ઉપર પ્રસન્ન થઈને તને ઈનામ આપશે
તમે પ્રસન્ન થયા છે તે મારા આ મિત્રને મુક્ત કરે. એટલે મને ઇનામ મલ્યું એમ સમજીશ, વધારે ઈનામની મારે જરૂર નથી. બાલ્યસ્વભાવથી આટલો ગુન્હો વસુદત્તને માફ કરો. * માતૃદત્ત રાજપુરૂને વિનંતિ કરી.
રાજપુરૂષે વસુદત્તને મુક્ત કરીને બોલ્યા, “હે મહાપુરૂષ ! તારા વચનથી અમે આને છોડી દીધો પણ તું એક વાર રાજાની આગળ ચાલ.”
રાજપુરૂએ માતૃદત્તને રાજાની સમક્ષ હાજર કરી સર્વે હકીકત કહી સંભળાવી. રાજાએ તેની હકીકતથી માહિતગાર થઈ તેના ઉપર પ્રસન્ન થઈને પોતાના ભંડારને તેને ઉપરી-ભંડારી-કેશાધ્યક્ષ બનાવ્યું. માતૃદત્ત પિતાના નિયમમાં અચળ રહેવાથી રાજાની કૃપા મેળવી સુખી થયે
માતૃદત્ત અનુક્રમે સમાધિ પૂર્વક મૃત્યુ પામીને આજ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com