Book Title: Pruthvichandra Ane Gunsagar Athva 21 Bhavno Sneh Sambandh
Author(s): Manilal Nyalchand Shah
Publisher: Nagardas Pragjibhai Mehta
View full book text
________________
પૃથ્વીચંદ્ર અને ગુણસાગર
હાથ અને પગને પણ હાડમાં મુકીને રમતા, તે હારી જતા ત્યારે કઇ પણ આપતા નહિ એવી રીતે જીગારીઓથી પીડા પામતા આને સાતવાર એના પિતાએ દ્રવ્ય આપીને છેડાવ્યા અનેક શપથ (સાગાન)પૂર્ણાંક પણ એ દ્યુતથી વિરામ પામ્યા નહિ, જો એ વ્રુતમાં જીતી જતા તે કાઈની પાસે કાંઈ પણ રહેવા દેતા નહિ તે હારી જતાં તે નાશી જતા હતા. હાલમાં એક લાખ દ્રવ્યનુ પણ ફરી રમતાં હારી જવાથી તે અમારા પંજામાંથી છટકી ગયા પણ અમે એને પકડીને અમારા લાખ દ્રવ્યની માંગણી કરીએ છીએ. છતાં તે આપતા નથી. માટે હે દેવ ! દુરાચારી એવા આને આપ છેાડી દ્યો.”
૩૮૨
એ લેાકાની વાણી સાંભળી રાજા વિચારમાં પડચા. “ અહા ! કના કેવા પરિણામ છે ? અજ્ઞાનની આવી ચેષ્ટાને ધિક્કાર થાઓ.” એમ વિચાર કરતા રાજા મેલ્યા. “ જે આ પુરૂષ સાથે જુગાર રમશે તેને મહા દંડ થશે.” એક લાખ દિનાર પાતાના ભંડારમાંથી મગાવી પેલા પુરૂષોને આપી તેમના પંજામાંથી મુક્ત કરી હવેગ સાથે રાજા રાજપ્રસાદ તરફ ચાલ્યા ગયા.
વૈરાગ્યવાન રાજા હરિવંગ વિદ્યાધરે ને કહેવા લાગ્યા. “સખે ! આ જુગારી મૂર્ખ છે. જુગારના વ્યસનથી વાર વાર પીડા પામ્યા છતાં તે જુગારને અડતા નથી. અરે પણ એના શું શાક કરવા એના કરતાં આપણી સ્થિતિ કેટલી સારી છે તે ? સસારની અસારતા જાણવા છતાં પણ પ્રમાદના વશ થકી અશુચિથી ભરેલા એવા ભાગામાં આપણે પ્રીતિ કરીયે છીએ. જીતકારનું નિંધ ક જેમ જગત નિંદે છે તેમ સસારી પુરૂષાનું વિષયસેવન પણ જ્ઞાની પુરૂષાએ નિર્દેલું જ છે, જેમ મેાટા કથી ઉપાર્જન કરેલુ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com