Book Title: Pruthvichandra Ane Gunsagar Athva 21 Bhavno Sneh Sambandh
Author(s): Manilal Nyalchand Shah
Publisher: Nagardas Pragjibhai Mehta
View full book text
________________
૨૭ર
પૃથ્વીચંદ્ર અને ગુણસાગર થથી ભરેલા હૃદયવાળો સુગ વિદ્યાધરેશ્વર ચાર એવા ચારિત્રને જ અંગીકાર કરતો હતો. પોતાના રાજ્યની વ્યવસ્થા કરી રત્નશિખ શશિગની સાથે ચકપુરનગરે ગયે. અનુક્રમે રત્નશિખ સમસ્ત શ્રેણિના અધિપતી થયો ને શશિવેગ સાથે રત્નશિખ વિશાળ સુખને અનુભવ કરવા લાગે. વિદ્યાધરોનું અપૂર્વ એશ્વર્ય અને સામ્રાજ્ય ભેગવવા લાગ્યો. - શશિવેગ વિદ્યારે પિતાના ભાઈ સુરવેગની ઉપેક્ષા કરવા છતાં પિતાનું રાજ્ય પડાવી લેવા છતાં તે શશિર મનમાં કંઈ પણ ઓછું લાવતો નહિતોપણ પોતાના મામાના વૃત્તાંતની જ્યારે સુરવેગને ખબર પડી ત્યારે તેના મનમાં કંઈક વિચાર આવ્યા, એ વિચારમાંથી એને વૈરાગ્ય
છે, એ વૈરાગ્યરંગથી રંગાયેલ સુરગ પોતાના ભાઈને માટે રાજ્ય છોડીને ચાલી નીકળ્યા એ મહાનુભાવે રૂડા એવા ચારિત્રને અંગીકાર કર્યું. - વિદ્યાધરોના અપૂર્વ ઐશ્વર્યને ભેગવત રત્નશિખ એનાં સુખ, સાહ્યબી, અને સૌભાગ્યને તે કાંઈ પાર ના હતે ભવાંતરને સંગત પામરને એ જીવ, જેનું જીવન પણ મુશ્કેલી ભરેલું આજે હતું. એ પામરનો જીવ રતન શિખની સુખ સમૃદ્ધિ મનુષ્યભવના સુખની લગભગ પરાકાષ્ઠાએ પહોંચેલી હતી.
એ રત્નશિખ પિતાના આત્માને ધન્ય માનતો ને સમક્તિની આરાધના કરતાં પૃથ્વીમંડલ ઉપર રહેલા શાશ્વત જીનેશ્વરનાં ચને વાંદવા લાગે, સાધુઓને મિસ્કાર કરતે, સાધર્મિકની ભક્તિ કરતે દીન, હીન અને ગરીબજનોને ઉદ્ધાર કરતે તે પ્રજાનું સારી રીતે પાલન કરવા લાગ્યો એના રાજ્યમાં ચેરી, જારી, વિજારી, લુચ્ચાઇ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com