Book Title: Pruthvichandra Ane Gunsagar Athva 21 Bhavno Sneh Sambandh
Author(s): Manilal Nyalchand Shah
Publisher: Nagardas Pragjibhai Mehta
View full book text
________________
૪૦
ય
શીલ પ્રભાવ
અવળી ગતિ છે દૈવની, રખે પતિો કાય, આરંભ્યા યુંહી રહે, અવર અચિંત્યા હૈાય. હા માતા ! હા પિતા! હા ભાઈ ! તમે કર્યાં છે ? અરે સૂ પણ જેનું વદન જોવાને સમર્થ ન હેાતા તે અત્યારે વનવગડામાં હિંસક પશુના ખારાક માટે જીવી રહી છે. હા! દેવ ! તને ધિક્કાર થાઓ ! અરે ! આ મારાં ક્યાં પાપ ઉદય આવ્યાં ! -હા ! પ્રિયતમ ! તમે આ વગર વિચાર્યું શુ કર્યું ? મને નિરપરાધીને આમ જંગલમાં પશુના ખારાક માટે છેડી દીધી એ શુ તમે સારૂં' કર્યું ! અરે જરીક તેા તપાસ કરવી હતી ?, લગાર તા વિચાર કરવા હતા ?, મારી નિર્દોષતા, જ્યારે સાખીત થશે ત્યારે તમને કેટલા પશ્ચાત્તાપ થશે”. એકલી અટુલી પડેલી રાજરાણી ક્લાવતીના હાથ એ ચઢાલણી એ છેદી નાખ્યા પછી તે દુ:ખની મારી એલાન થઇ ગઇ. વિધાતાએ એ રીતે ભવાંતરનું કરજ ભરપાઈ કર્યું છતાં એનુ સ નાશ કરવાને તે તૈયાર નહાતા મૃત્યુ પણ એનુ' વિતવ્ય હરવામાં અત્યારે તા આળસુ ખની ગયું હતુ', જેથી પૃથ્વીમાતાના ખાળે પડેલી કલાવતી વનના મદદ વાયુથી કરીને પાછી ભાનમાં આવી, તે વિલાપ કરવા લાગી. વનમાં ભયભીત ગલીની માફક ચારે તરફ પાતાની વિશાળ અને તેજવાળી આખા ફેરવતી હતી. આકાશમાં ઉદય પામેલાં તારલાઆનાં જુથ ચદ્રના પ્રકાશમાં ડુબી જવાથી આછાં નજરે પડતાં હતાં, કવચિત વનચર વાની ભયંકર ગના
:
પૃથ્વીચંદ્ર અને ગુણસાગર
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com