Book Title: Pruthvichandra Ane Gunsagar Athva 21 Bhavno Sneh Sambandh
Author(s): Manilal Nyalchand Shah
Publisher: Nagardas Pragjibhai Mehta
View full book text
________________
પૃથ્વીચંદ્ર અને ગુણસાગર
પરિચ્છેદ ૩ જો
દેવસિ’હ અને નકસુ દરી.
૧
પાંચમા ભવમાં.
શૂરસેન દેશની રાજ્યાની મિથિલા નગરીના રમશીય રાજ્ય મહેલા પાતાની યશ કલગીથી આકાશગણત રાણાવતા હાયને શુ? એ મિથિલાના સૌ ના તે નબામડળ જાણે ઝળહળી રહ્યું હાય શું! એવી ભવ્ય અને તેજસ્વી ઇમારતા ગગન સાથે ગેલ કરી રહી હતી, એ મનેાહર મિથિલાના રમ્ય રાજમહેલમાં રાજરાણી સુક્તાવલી અત્યારે રાજ્ય લક્ષ્મીના સપૂર્ણ ભાગાપલાગા હાજરાહજીર છતાં ઉદાસ હતી, એચેન હતી, એ મૃગનયન ચક્ષુ ચિત અશ્રુબિંદુઓને ગીરાવી હતી હતી. પાતાના ડામ હસ્ત ઉપર હુડપચીને ટકાવી તેના ઉપર મસ્તકના ભાર ઝીંકી દેતી ગમગીન ને ચિંતાતુર હતી, સપૂર્ણ સુખસાહેબીમાં ગરક થયેલા માનવીનેય ભાગ્યમાં ખામી તેા અવશ્ય હોય છે કારણકે તેમનેય એક અભિલાષા પૂર્ણ થઇ ત્યાં બીજી નવીન ઇચ્છા તૈયારજ હાય છે. આશાઓના તે કાંઇ અંત છે!
રાજસભામાંથી અંત:પુરમાં આવેલા મેઘ મહીપતિ મકરાણીને આજે ઉદાસ અને ગમગીન જોઈ વિચારમાં પઢથી ભાગવિલાસની આટલી બધી સામગ્રી હેાવા છતા રાણીને એવા તે કયા મુખની ઉણપ છે કે જેથી આલી અધી આજ નારાજ થઇ ગઇ છે” રાજાએ પૂછ્યું. ધ્રુવી ! આજે આ બધુ... શું છે? તમારા મનમાં શુ દુ:ખ છે?
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com