Book Title: Pruthvichandra Ane Gunsagar Athva 21 Bhavno Sneh Sambandh
Author(s): Manilal Nyalchand Shah
Publisher: Nagardas Pragjibhai Mehta
View full book text
________________
૨૧૦
પૃથ્વીચંદ્ર અને ગુણુસાગર
માં ઉન્નિ થઇને તેઓ તમારા જેવા પરાક્રમી વિદ્યાધરાને પણ વશ કરે છે તે સમયે તમારી વિદ્યા કયાં જતી રહે છે? ચદ્રકાંતાની યુક્તિયુક્ત વાણી સાંભળી એના ભાઈઓ વગેરે મૌન થઇ ગયા. વિદ્યાધરરાટ્ રવિકિરણે પણ જાણ્યુ કે ધ્રુવસેનકુમાર વગર આ કન્યા અન્યને પરણશે નહિ. પરભવના સ્નેહથી તે એનામાં રાગવાળી થઈ છે પણ દેવસેનના આ કન્યા ઉપર રાગ કેવા છે તેની પરીક્ષા કરવી જોઇએ.
રવિકિરણ વિદ્યાધરરાજે એક કન્યાના સમાન સ્વરૂપવાળુ* ચિત્રપટ તૈયાર કરી વિશ્વપુરીનગરીને વિષે રાજા પાસે માકહ્યુ, એ ચિત્રપટને જોતાંજ રાજકુમાર એ કન્યામાં ગાઢ રાગવાળા થઇ ગયા.
રાજા રવિકિરણે પાતાની પુત્રી સાથે ચંડાળનું સ્વરૂપ ધારણ કરી ગાંધવ બની વીણાને વગાડતા રાજાની સભામાં આબ્યા તેના મધુર ગાયનથી દેવસેન કુમાર વગર અધી સભા ખુશી થઈ ગઈ, દેવસેન કુમાર તેા એ ચ'ડાલની સાથે આવેલી ચંડાલ પુત્રીને જોવામાંજ લીન થઇ ગયા હતા. વારવાર એ ચંડાલીને જોવા છતાં અતૃપ્ત હૃદયવાળા દેવસેન રાજસભાના અપવાદને પણ ન ગણકારતાં એ ચ'ડાલીને ફાટી આંખે જોઇ રહ્યો. અનેક વખત ગાયન કરતા એ ચંડાલના ગાયનની અને કાંઇ પરવા નહોતી. અને દરકાર હતી પેલી ચંડાલની કુમારિકાની
ખેચર પણ કુમારની પ્રીતિની પરીક્ષા કરીને ચાલ્યા ગયા. પછી વિવાહની સામગ્રી તૈયાર કરીને રવિકિરણ પાતાના પરિવાર સાથે વિશ્વપુરના ઉદ્યાનમાં આવ્યું અને રાજાને પણ વધામિણ માકલી.
સુરતેજ રાજાએ પણ વિવાહની તૈયારી કરી વિદ્યા
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com