________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
કલશ-૬૦
શ્રી સમયસાર કલશ કર્તાકર્મ અધિકાર
(મંદાક્રાન્તા) ज्ञानादेव ज्वलनपयसोरोष्ण्यशैत्यव्यवस्था ज्ञानादेवोल्लसति लवणस्वादभेदव्युदासः। ज्ञानादेव स्वरसविकसन्नित्यचैतन्यधातो:
क्रोधादेश्च प्रभवति भिदा भिन्दती कर्तृभावम्।। १५-६०।। ખંડાન્વય સહિત અર્થ:- “જ્ઞાનાત કવ સ્વરસવિસન્નિત્યંત ધાતો: મેઘાલે વ fમવા પ્રમવતિ” (જ્ઞાનાત વ) શુદ્ધ સ્વરૂપમાત્ર વસ્તુનો અનુભવ કરતાં જ (સ્વરસ) ચેતના સ્વરૂપથી (વસંત) પ્રકાશમાન છે, (નિત્ય) અવિનશ્વર છે, એવું જે (ચૈતન્યધાતો:) શુદ્ધ જીવસ્વરૂપ તેનું અને (રોધાવે: ૨) સમસ્ત અશુદ્ધ ચેતનારૂપ રાગાદિ પરિણામનું (મિલા) ભિન્નપણું (મતિ) થાય છે. ભાવાર્થ આમ છે કે (પ્રશ્ન:) સામ્પત (હાલમાં) જીવદ્રવ્ય રાગાદિ અશુદ્ધ ચેતનારૂપે પરિણમ્યું છે ત્યાં તો એમ પ્રતિભાસે છે કે જ્ઞાન ક્રોધરૂપ પરિણમ્યું છે તેથી જ્ઞાન ભિન્ન, ક્રોધ ભિન્ન-એવું અનુભવવું ઘણું જ કઠણ છે. ઉત્તર આમ છે કે સાચે જ કઠણ છે, પરંતુ વસ્તુનું શુદ્ધ સ્વરૂપ વિચારતાં ભિન્નપણારૂપ સ્વાદ આવે છે. કેવું છે ભિન્નપણું? “ડૂમાનં મિન્વતી” (વર્તમાનં) “કર્મનો કર્તા જીવ” એવી ભ્રાનિત, તેને (fમન્વતી) મૂળથી દૂર કરે છે. દેખાત કહે છે- “વ વનપયો: સૌખ્યશૈત્યવ્યવસ્થા જ્ઞાનાત ઉન્નતિ” (૩) જેમ (વર્તન) અગ્નિ અને (ાયસો) પાણીના (સૌ) ઉષ્ણપણા અને (ત્ય) શીતપણાનો (વ્યવસ્થા) ભેદ (જ્ઞાનાત) નિજસ્વરૂપગાહી જ્ઞાનથી (ઉત્તેતિ) પ્રગટ થાય છે તેમ. ભાવાર્થ આમ છે કે-જેમ અગ્નિસંયોગથી પાણી ઊભું કરવામાં આવે છે, કહેવામાં પણ “ઊનું પાણી ” એમ કહેવાય છે, તોપણ સ્વભાવ વિચારતાં ઉષ્ણપણું અગ્નિનું છે, પાણી તો સ્વભાવથી શીતળ છે-આવું ભેદજ્ઞાન, વિચારતાં ઊપજે છે. બીજું દૃષ્ટાન્ત “વ નવUસ્વાવમેવભુલી: જ્ઞાનાત ઉત્તસતિ” (૩) જેમ (નવ) ખારો રસ, તેના (સ્વામે) વ્યંજનથી ભિન્નપણા વડે ખારો લવણનો સ્વભાવ” એવું જાણપણું તેનાથી (સુવાસ:) “વ્યંજન ખારું' એમ કહેવાતુંજણાતું તે છૂટયું; (આવું)( જ્ઞાનાત) નિજ સ્વરૂપના જાણપણા દ્વારા (87સતિ)
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com