________________
ગવા સારૂ જતો પણ બીજે કઈ ઠેકાણે ઘણું કરીને જતો નહતો. એમ કરતાં કરતાં પાંચસાત દિવસ થઈ ગયા ત્યારે તેની સ્ત્રી ઘણુંએ કહેવા લાગી –વામી તમે રોજગાર ધંધે કેમ જતા નથી. તે સાંભળીને તેણે જિનદાસની સાથે બનેલ સર્વવતાંત કહી સંભાળી. તે વખતે સ્ત્રી ઘણો જ આનંદ પામી. શિવાની હવે તમે આપેલું વચન સારી પેઠે છે અને રખેને દુષણ લગાડતા નહીં, વચન ભંગ થયાથી મહા પાપ છે. એ પ્રમાણે સ્થિર ચિતે ઘરે રહ્યા. એક સમયે દેવદત્ત એમ વિચાર્યું કે કે માટી ભારી રૂં. એ વિચાર કરી -વર્ષ સતને વિસ અંધારી રાત એવીતો મળી છે કે કોઈ કોઈને દેખતું નથી જીર ઝરમર ને ઝરે છે, અને વીજળી પણ થઈ રહી છે. તે સમયે તે નીકલી. નગરને રાજ પણ ન ચર્ચાએ નીક. એવામાં તેણે દેવદત્તને આવો દીઠા અને વિચાર્યું કે આ ાિએ કણ નીકળે. ચોર નીકળે કે જાર પુરૂષ નીકળે! તેમનો કેઈ આવે છે એમ જાણીને રાજા ચુપચાપ ઉભો રહે. તેવામાં દેવદત્ત નીકળ્યો ત્યારે રાજાએ બેલાવ્યો કે તું કોણ? તેવારે દેવદત્ત વિચાર્યું કે મારે તો ખોટું બોલવાની બંધી છે. તે માટે જેવું છે તેવું જ કહું !! કહ્યું છે કે ,
मिठाकाह अंगारमें, जहांचकोरचुगाई ॥ ..