________________
૧૪
શ્રી ધર્મ રત્ન પ્રકરણ.
___ तथा पूर्व योधा सहस्रयोधादयः समभवन,-संपत्यल्पवलपराक्रमै रपि राजानः शत्रूनाक्रम्य राज्यमनुपालयंति. .
तद्वत् साधवोपि जीतव्यवहारेणापि संयममाराघयंतीत्युपनयः
तथा शोधिः प्रायश्चित्तं,-पाण्मासिक्यामप्यापत्तौ जीतव्यवहारे द्वादशकेन निरूपितमिति.
पुष्करिण्योपि प्राक्तनीभ्यो हीना अपि लोकोपकारिण्यएवे ति-दाथीतिकयोजना पूर्ववत् एव मनेकधा जीतमुपलभ्यत इति अथवाकिंबहुना,,
| મૂરું ! जं सव्वहा न सुत्ते-पडिसिद्धं नेव जीववहहेउ, तं सव्वपि पमाणं-चारित्तघणाण भणियं च ॥ ८४ ॥
હજાર માણસની સાથે લડનારા ] દ્ધા હતા, ત્યારે હાલ ચેડાં બળ પરાક્રમવાળા દ્ધાઓથી પણ રાજાઓ શત્રુઓને છતી રાજ્ય પાળે છે. - એ રીતે સાધુઓ પણ છત વ્યવહારથી પણ સંયમને આરાધી શકે છે. એ ઉપરના દ્રષ્ટાંતોને ઉપય છે.
વળી શાધિ એટલે પ્રાયશ્ચિત પૂર્વ છમાસીનું આવતું, તે ઠેકાણે છત વ્યવહારમાં બારસ [ પાંચ ઉપવાસ ]નું કહ્યું છે.
હાલની વાવડીઓ પણ પ્રથમની કરતાં હલકી છતાં લેકને કામ આવે છે. અહીં પણ પૂર્વની માફક દાચ્છતિક જેડી લેવું. એમ અનેક પ્રકારે છત દેખાય છે—ઝાઝું શું કહીએ ? ટુંકામાં.
મૂળને અર્થ. જે સૂત્રમાં સર્વથા વિષેધ્યું ન હોય, અને જીવવધનો હેતુ ન હોય, તે સર્વ ચારિત્રવતેને પ્રમાણ છે. જે માટે. કહેવું છે કે – (૮૪)