________________
શ્રી ધર્મ સંગ્રહ,
उपादेयधियात्यंत संज्ञाविष्कंभणान्वितम् । फलाभिसंघिरहितं संशुद्ध होतदीदृशम् ॥ २॥ आचार्यादिष्वपि ह्येतद्विशुद्धं भावयोगिषु । वैयावृत्यं च विधिवच्छुद्धाशय विशेषतः ॥ ३ ॥ भवो द्वेगश्च सहजो द्रव्याभिग्रहपालनम् । तथा सिद्धांत माश्रित्य विधिना लेखनादि च ॥ ४ ॥ लेखना पूजनाभ्यां च श्रवणं वाचनोद्ग्रहः । प्रकाशनाथ स्वाध्याय चेतना भवतेति च ॥ ५ ॥ दुःखितेषु दयात्यंत मद्वेषो गुणवत्सु च । ગૌરિયા સેવને જૈવ વા વિશેષતા છે ૬ .”
નામના ગ્રંથમાં આ પ્રમાણે કહેલાં છે– “શ્રી જિન ભગવંતમાં કુશળ એવું ચિત્ત રાખવું, તેમને નમસ્કાર કરે, શુદ્ધ પ્રામાદિ રાખવા, સર્વોત્તમ યોગ બીજ અતિ ઉપાદેય-શ્રાવ્ય બુદ્ધિથી સંજ્ઞાએ યુક્ત, અને ફળની આશા વગરનું, એવું એ શુદ્ધ છે. ૧૨ આચાર્ય વિગેરે શુદ્ધ ભાવગીમાં પણ શુદ્ધ આશયથી વિધિ પૂર્વક તેમનું વૈયાવૃત્ય કરવું. ૩ સ્વાભાવિક સંસાર તરફ ઉઠેગ રાખો, દ્રવ્ય અભિગ્રહનું પાલન કરવું, સિદ્ધાંતને વિધિથી લખાવવા વિગેરે કરવું, ૪ સિદ્ધાંતનું લેખના તથા પૂજન વડે શ્રવણ કરવું, વાચના આપવી, તેમાંથી સાર ગ્રહણ કરે. પ્રકાશના, સ્વાધ્યાય, ચેતના અને ભાવના કરવી. ૫ દુઃખી ઉપર દયા રાખવી, ગુણ ઉપર દેષ ન કરે, સર્વત્ર ઉચિત હોય તે સેવવા, એ લેત્તર ધર્મનાં કારણ છે. ૬ એવા ગુણનું પાત્રરૂપ ગૃહસ્થને વિષે તે ધર્મ બીજ પ્રક વડે એટલે પિતાના ફળની સફળતાના કારણપણે ઉગે છે, એટલે ધર્મ ચિંતા વિગેરરૂપ અંકુરવાળા થાય છે. કહ્યું છે કે, “ તેની સારી પ્રશંસા વિગેરે કરવી, તે ધર્મના બીજનું વાવવું છે, અને પછી તે ધર્મની ચિંતા વિગેરે કરવા, તે તેના અંકુરાદિ છે, અને મેક્ષ એ તે તેના ફળની સિદ્ધિ છે. ચિંતા તે અંકુરા, તેનું શ્રવણ તે કાંડ [ ડેટા નીકળી મેલ થવા તે ] અનુષ્ઠાન તે નાલવું, અને દેવતા તથા મનુષ્યની સંપત્તિઓ તે તેનાં પુષ્પ જાણવાં. ” તે ધર્મબીજ કેવાં થઈ ઉગે છે ? તે કહે છે-વિધિ એટલે દેશને