Book Title: Dharm Sangraha Part 01
Author(s): Manvijay Gani
Publisher: Jain Dharm Vidya Prasarak Varg

View full book text
Previous | Next

Page 260
________________ ૨૪૮ શ્રી ધર્મ સંગ્રહ. ५ इति अत्रायं भावार्थः मृषावादः क्रोध मान माया लोम त्रिविध रागद्वेष हास्य भय ब्रीडा क्रीडा रत्यरति दाक्षिण्य मौखय . विषादादिभिः संभवति । पीडा हेतुश्च सत्यवादोऽपि मृषावादः सद्भ्यो हितं सत्यमिति ચુપજ્યા પરપીડા સત્યમેવ . ( ૪૦ ) થતા– " अलिअं न भासिअव्वं अत्थि हु सञ्चंपिजं न वत्तव्यं । सच्चंपिनं त सचं जं परपीडाकरं वयणं " ॥ १ ॥ सच द्विविधः स्थूलः सूक्ष्मश्च तत्र परिस्थूलवस्तुविषयोऽतिदुष्टविकक्षासमुद्भवश्च स्थूलः तद्विपरीतः सूक्ष्मः । आह हि" दुविहो अ मुसावाओ सुहुमो थूलो अतत्थ इह सुहमो । ( १४१) વરિહાસાણમવો ઘુ ઘુળ તિવર્ષના” I ? | श्रावकेण सूक्ष्ममृषावादे यतमानेन स्थूलस्तु परितार्य एव । तथा પૂર્વમાં સમાવેશ થાત, પણ પારકા પાપને સમર્થ કરવારૂપ વિશેષ બાબત અહીં આવે છે, તેથી તેને જુદે ભેદ કહેલો છે. અહીં ભાવાર્થ એવો સમજો કે, ધ, માન, માયા, લેભ, ત્રણ પ્રકારના રાગ, દ્વેષ, હાસ્ય, ભય, લજજા, ક્રીડા, રતિ, અરતિ, દક્ષિણ, અતિ બકવાદ અને ખેદ વિગેરેને લઈને મૃષાવાદ કરે સંભવ છે. સત્યવાદ કદિ પીડાનો હેતુ રૂપ હય, તે તે પણ મૃષાવાદ ગણાય છે. કારણ કે, સત જનને હિતકારી તે સત્ય એવી તેની વ્યુત્પત્તિ થાય છે, તેથી જે પરને પીડાકારી હોય, તે અસત્યજ છે. [૧૪] કહ્યું છે કે, “ કદિ સત્ય હોય, પણ જે તે પીડાકારી અલીક–ખોટું હોય, તે તે બેલવું નહીં. જે બીજાને પીડાકારી હોય, તે સત્ય હેય, તે પણ અસત્ય છે. ” તે મૃષાવાદ બે પ્રકારનો છે. ૧ સ્થળ મૃષાવાદ અને ૨ સૂક્ષ્મ મૃષાવાદ. તેમાં સ્થળ વસ્તુ સંબંધી અતિ દુષ્ટ વચન કહેવાની ઈચ્છાથી થયેલ મૃષાવાદ તે સ્થળ મૃષાવાદ, અને તેથી વિપરીત ( ઉલટો) તે સૂક્ષ્મ મૃષાવાદ કહેવાય છે. (૧૪૧ ) કહ્યું છે કે, “મૃષાવાદ સ્થળ અને સૂક્ષ્મ એવા બે પ્રકારનો છે. હાસ્ય-મશ્કરી કરવાથી જે ઉત્પન્ન થાય, તે સૂક્ષ્મ મૃષાવાદ, અને તીવ્ર સંકલેશથી જે થાય, તે સ્થળ મૃષાવાદ ” સૂક્ષ્મ મૃષાવાદને ત્યાગ

Loading...

Page Navigation
1 ... 258 259 260 261 262 263 264 265 266 267 268 269 270 271 272 273 274 275 276 277 278 279 280 281 282 283 284