Book Title: Agam 30 Mood 03 Uttaradhyayana Sutra Part 02 Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
અમુળ સયા, મુનિનો તથા જ્ઞાાતિ“સંસારી સદા સુતા રહે છે અને મુનિ સદા જાગતા રહે છે.” આ આચારાંગસૂત્રના વચન અનુસાર દ્રવ્યની અપેક્ષાએ અ૫ નિદ્રા લેવાવાળા હોવાને કારણે તથા ભાવની અપેક્ષાએ ધર્મના પ્રતિ સદા જાગૃત હોવાને કારણે સંયમી મુનિ પ્રમાદ સેવવામાં પ્રવૃત્તિ ન કરે એ પણ અર્થ થઈ શકે છે. પહેલાં જે સુપ્ત શબ્દને અર્થ “દ્રવ્યની અપેક્ષાએ નિદ્રીત અને ભાવની અપેક્ષાએ ધર્મપ્રતિ અજાગૃત એવા સંસારી જીમાં” એવું કહેવામાં આવ્યું છે તે પણ “સુત્તા અમુળ સયા” “સંસારી સદા સુતેલા છે” એ આચારાંગ સૂત્રના વચન અનુસાર લેવામાં આવેલ છે. મુત્તા ધરા-મુત્ત ઘોરાઃ મહત, દિવસ આદિ કાળ વિશેષ પ્રાણાપહારક હોવાથી ભયંકર છે. અને સરીર મારું– શરીર મારું શરીર બળ રહિત છે-અર્થાત આ શરીર મૃત્યુદાયક એ મુહર્ત આદિ કાળવિશેને દૂર કરવા માટે અથવા તેને સહન કરવા માટે સર્વથા અસમર્થ છે. માટે માલવીવ રે - મારા પરીવ નામઃ રેતૂ ભારડ પક્ષીની માફક પ્રમાદ રહિત બની મુનિરાજેએ પિતાના કર્તવ્યમાં સાવધાન રહેવું.
ભારંડ પક્ષીને એક શરીર, બે ગરદન–ડેક અને ત્રણ પગ હોય છે. એ બને જોડાયેલા રહે છે. જ્યારે એક સુવે છે તે બીજું જાગતું રહે છે. ઘણી જ સાવધાનીથી એ બન્ને પિતાને જીવન નિર્વાહ કરે છે. એ રીતે મુનિજને પણ પિતાના સંયમરૂપ જીવન નિર્વાહ ખૂબ સાવચેત રહીને કર જોઈએ.
પ્રમાક કે ત્યાગ કે વિષય મેં અગડદત્તકા દ્રષ્ટાંત
ત્રનિદ્રા અને પ્રમાદને છોડવા અંગે રાજપુત્ર અડદત્તનું દષ્ટાંત આ પ્રકારનું છે
આ ભરતક્ષેત્રમાં શંખપુર નામનું એક નગર હતું, ત્યાં સુંદર નામે
શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર : ૨