Book Title: Agam 30 Mood 03 Uttaradhyayana Sutra Part 02 Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
વધતી જાય છે કેમકે, હાહા હોદ્દે પવ૪૬-ામાન્ હોમઃ પ્રવતે લાભથી લેાલ વધે છે. આ સિદ્ધાંત છે. આ અર્થમાં કપિલ કેવલી સ્વય' પેાતાનું દૃષ્ટાંત ઉપસ્થિત કરે છે. દાસીને સાષવા માટે ો માયા-શ્ચિમાલત કાર્યમ્ એ માસા સેાનાથી જે કામ પતવાનું હતું તે કામ હોકી વિ ન નિષ્ક્રિય -જો ચાપિ ન નિતિમ્ એક કરોડ સેાનામહેારાથી પણ પુરૂ' ન થઈ શકયુ. કેમકે, ઉત્ત રાત્તર વાંચ્છનાઓની એક પછી એક વૃદ્ધી થતી જ ગઈ. આ વિષયમાં કપિલ કેવલીની કથા પ્રથમ ગાથાના અવતરણમાં કહેવામાં આવેલ છે. ૫ ૧૭ ॥
ખિયોં મેં વૃદ્ધિભાવનિષેધ કા ઔર ઉનકે ત્યાગ કા વર્ણન
કપિલ કેવલીના દૃષ્ટાંતથી લેાભની વૃદ્ધિ માટે કહેવામાં આવ્યું છે. એમણે કેવલી અવસ્થા પ્રાપ્ત કરી તે પહેલાં સ્ત્રીના નિમિત્તથી લાભ થયા હતા. આ કારણે એમાં વૃદ્ધિ ન કરવી જોઈએ આ વાતને કહે છે-
“ નો રવલીનું નિÃન્ના ” ઇત્યાદિ.
અન્વયાથ --૧ હવચ્છાનુનરવાણુ પીનસ્તન વક્ષસ્થળવાળી તથા અમે ચિત્તાયુ-બનેવવિજ્ઞાપુ અનેક પુરુષમાં ચિત્ત દેવાવાળી, અથવા અનેક પુરુષાના ચિત્તમાં વસવાવાળી, અથવા અનેક વિષયવતી ચિત્તવાળી વલીનુરાક્ષસીપુ રાક્ષસીના જેવી હાવાથી રાક્ષસીરૂપ ક્રિયામાં તો શિન્ગેજ્ઞા—નો વૃષ્યત્ આસક્તિ પ્રાપ્ત ન કરવી જોઈએ. તથા એના માટે ઈચ્છા પણ ન કરવી જોઇએ. જેમ રાક્ષસી શરીરનું બધું લેાહી પીને જીવનના નાશ કરી નાખે છે તેવી રીતે આ સ્રિએ પણ મનને આકર્ષિત કરીને જ્ઞાનાદિ ગુણુરૂપ જીવનને નષ્ટ બનાવી દે છે. નો—ચઃ આ સ્ત્રિએ પુરિસ વસ્રોમિત્તા-પુહષ' હૌમ્ય પુરુષને વિવિધ પ્રકારના હાવભાવથી તથા પ્રિય વચનાથી લેાભાવીને તેની સાથે ઘેજતિ-શ્રીઽન્તિ મનમાની ક્રિડા કર્યા કરે છે. પેાતાની ઈચ્છા અનુસાર કાર્ય કરાવવામાં તે કસર રાખતી નથી કેવા પ્રકારથી ? તે કહે છે-બદ્દાત્રવાસેટ્ટ્િ'-ચથાના વાધૈ: જેમ દાસ સ્વામીના આદેશનું પાલન કરવાવાળા હાય છે એજ રીતે નારીને વશ અનેલા પુરુષ પણ તેના દાસ જેવા હાય છે. તાત્પય આનું એ છે કે, જે રીતે સ્વામી પેાતાની ઇચ્છા અનુસાર નાકરી પાસેથી કામ લેતે હાય છે, દરેક ક્રામમાં બળદની જેમ ઢસરડા કરાવતા હાય છે. એજ રીતે સ્ક્રિપેાતાને વશ અનેલા પુરુષ પાસે પણ પેાતાની ઇચ્છા અનુસાર ઢસરડા કરાવતી રહે છે. ૫૧૮૫
શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર : ૨
૧૩૧