Book Title: Agam 30 Mood 03 Uttaradhyayana Sutra Part 02 Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
“ના ના સુમાળવવા”-ઈત્યાદિ.
અન્વયા–જહા-થા જેમ (સા) તે પ્રસિદ્ધ સુવંસના નામ =લૂ-સુલત્તા નામ સંવૂડ સુદર્શન નામનું જંબૂ વૃક્ષ કે જે બાઢિચરણ સેવા – તિર્થ રેવા જ બુદ્વિપના અધિપતિ અનાત નામના વ્યન્તરદેવનું નિવાસ સ્થાન છે. તુમાળખવરા-માળf gવા અને વૃક્ષમાં જે શ્રેષ્ઠ મનાય છે. પૂર્વ વદુરસુર હવ૫ સુશ્રુતઃ મવતિ એવા જ બહુશ્રુત પણ હોય છે. જંબુદ્વીપની બરાબર વચ્ચે વચ્ચે એક જંબૂવૃક્ષ છે. તેના ઉપર અનાદત વ્યન્તરદનો નિવાસ રહે છે. તે વૃક્ષ વજી, વૈર્ય આદિ રત્નમય હોય છે અને તે શાશ્વત હોય છે, પૃથિવીકાયિક છે અને આઠ જન ઊંચું છે. તે બીજા એકસેઆઠ જંબૂ વૃક્ષેથી તથા બાર ઉત્તમત્તમ વેદિકાઓથી અને વિવિધ સુસ્વાદુ ફળો અને પુષ્પોથી યુક્ત ત્રણ વનબંડ વડે સદા પરિવૃત (વીંટળાયેલું) રહે છે. જંબૂઢીપના અધિપતિના આશ્રયે રહેવાથી તે સમસ્ત વૃક્ષેામાં શ્રેષ્ઠ ગણાય છે. એ જ પ્રમાણે બહુશ્રત પણ કૃતજ્ઞાન રૂપી વિવિધ રત્નથી પરિપૂર્ણ હોય છે-શાશ્વત દ્વાદશાંગના ધારક હોવાથી અને શાશ્વત મોક્ષસુખના અધિકારી હોવાથી તેમને પણ શાશ્વત માનવામાં આવે આવે છે. તેઓ શ્રતજ્ઞાન દ્વારા પૃથ્વીમાં પ્રસિદ્ધ હોવાથી તેમને પાર્થિવ કહેવામાં આવ્યા છે. આઠ પ્રવચનમાતાઓમાં પિતાની જાતને નિયજિત કરવાથી ઉન્નત - પંચપરમેષ્ઠિઓના ૧૦૮ ગુણ રૂ૫ અન્ય જંબૂ વૃક્ષોથી સમન્વિત, અનિત્ય, અશરણ આદિ બાર ભાવના રૂપી વેદિકાઓથી પરિવૃત, વિનયાદિ ગુણ રૂપ પુથી સમન્વિત અને મુનિવૃન્દ રૂપ વનખંડોથી યુક્ત માનવામાં આવેલ છે. તે કારણે તેઓને પણ સુદર્શન નામના જ બૂવૃક્ષની ઉપમા પૂર્ણ રૂપે લાગુ પાડી શકાય છે. જે ૨૭ છે
“TI gવા”—ઈત્યાદિ.
અન્વયાર્થ—કા-થા જેમ(ત્રિસ્ટ-સર્જિત્રા)નિરંતર જળ પ્રવાહથી પરિપૂર્ણ (સારંભિા) સમુદ્ર ગામિની નીરુવંતપવઠ્ઠ-નીઝવત્રવેદી મેરુ પર્વતની ઉત્તરે આવેલા નીલવંત વર્ષધાર પર્વતમાંથી નીકળતી સયા-શીતા શીતા નામની નદીને ના પૂર્વા-નવીન પ્રારા નદીઓમાં શ્રેષ્ઠ ગણવામાં આવે છે. જં વકુસુદ ફવરૂ-પર્વ વંદુકૃતઃ મવતિ એજ પ્રમાણે બહુશ્રુતને પણ માનવામાં આવે છે. તે બહુશ્રુત જ્ઞાન રૂપી જલ પ્રવાહથી સદા યુક્ત રહે છે. મુક્તિ પ્રાપ્ત કરનાર અનુષ્ઠાનેમાં પ્રવૃત્ત રહેનાર તેઓ મુક્તિ રૂપ સાગર તરફ ગતિ કરનારા હોય છે. નીલવંત વર્ષધર પર્વત સમાન ઉચ્ચ કુળમાં ઉત્પન્ન થવાથી નીલવ...વહ છે, અને નદી તુલ્ય મુનિઓમાં અથવા શ્રુતજ્ઞાનિઓમાં શ્રેષ્ઠ હોવાથી તેમને શીતા નદી સમાન શ્રેષ્ઠ માનવામાં આવ્યા છે. જે ૨૮ છે
શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર : ૨
૨૧૫